Radhanpur : રાધનપુર વિસ્તારમાં UGVCL ની બેદરકારી : 3 દિવસથી લાઇટ બંધ, ઉપકરણો બળી ખાખ. Radhanpur News
રાધનપુર તાલુકાના કલ્યાણપુરા સહિત અનેક ગામોમાં વીજ પુરવઠો છેલ્લા ત્રણ દિવસથી ઠપ્પ રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે વીજળી ના હોવાના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોના…
