Radhanpur : રાધનપુરમાં ખુલ્લી ગટરની બેદરકારીથી નર્મદાબેન પ્રજાપતિનું કરૂણ અવસાન : તંત્ર વિરુદ્ધ રોષની લહેર . Radhanpur News
રાધનપુર શહેરમાં માનવજીવન માટે જોખમી સાબિત થતી તંત્રની બેદરકારીનો જીવંત દાખલો ગઈકાલે જોવા મળ્યો. સરસ્વતી નગર સોસાયટીની રહેવાસી નર્મદાબેન પ્રજાપતિ (વયઃ અંદાજે 55 વર્ષ)નું ખુલ્લી ગટરમાં પડી જવાથી કરૂણ અવસાન…
