દર વર્ષની જેમ આ વર્ષે પણ પિરોજપુર પ્રાથમિક શાળા, કડી, 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ગૌરવભેર ઉજવણી થઇ.
આ અવસરે શાળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, નૃત્ય, ભાષણો વગેરે દ્વારા રાષ્ટ્રીય ભાવના વ્યક્ત કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને માર્ગદર્શન…
અમૃતાનંદ આશ્રમ,(ગણેશપુરા – વિસનગર) માં ભજન – સત્સંગ દ્વારા ભવ્ય રીતે શ્રી અમૃતાનંદ મહારાજની પુણ્યતિથિ ઉજવાઈ ગઈ.
કાયમ માટે હજારો પક્ષીઓને ખોરાક – પાણીની વ્યવસ્થા જીવનભર જેમણે ચાલુ રાખી તે શ્રી અમૃતાનંદ મહારાજની પુણ્યતિથિ તેમની પાછળ શ્રી દશરથરામ મહારાજ અને તેમના પરિવાર દ્વારા ભજન – સત્સંગના ધાર્મિક…
વડોદરા ભુવા નગરી બની: અકોટાથી મુંજમહુડાના મુખ્ય રસ્તા પર વધુ બે ભૂવા પડ્યા
વડોદરા શહેરના અકોટા થી મુંજમહુડા જવાના મુખ્ય રસ્તા પર વધુ બે ભૂવા પડ્યા છે જેની જાણ કોર્પોરેશન થતા થડ પર પહોંચી જઈ પુરાણ કરવાની કામગીરી હાથ ધરી હતી. સંસ્કાર નગરી…
જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા સાથે જોડાયેલો આતંકવાદી નવસારીથી ઝડપાયો:હથિયારો-વિસ્ફોટક દારૂગોળાનો જથ્થો મળ્યો; ગુજરાત ATSએ જ્યાંથી ઉઠાવ્યો ત્યાં પહોંચ્યું ભાસ્કર
ગત 25 જાન્યુઆરી 2026ના રોજ ગુુજરાત ATSએ નવસારીના ચારપુલ વિસ્તારમાંથી એક શંકાસ્પદ યુવકની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીની ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ છે, જે મૂળ ઉત્તરપ્રદેશના રામપુરનો વતની છે…
ભચાઉ નગરપાલિકા કંપાઉન્ડ માં 77 માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઊજવણી કરવામાં આવી નગરપાલિકાના પ્રમુખ દ્વારા રાષ્ટ્રીય ઘ્વજ લહેરાવ્યો
ભચાઉ ખાતે નગરપાલિકા કંપાઉન્ડ માં 77 માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઊજવણી કરવામાં આવી, તેમજ 2001માં મૃત્યુ પામેલ દિવંગત આત્માઓને શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી ભચાઉ નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ દ્વારા રાષ્ટ્રીય…
77 મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે ધ્વજ વંદન કાર્યક્રમ ઊંઝા પ્રગતિ મંડળ સંચાલિત વિ.મ.પટેલ પ્રા.શાળા ,ઊંઝામાં યોજવામાં યોજાયો.
આ પોગ્રામમાં શાળાના તમામ (400)વિધાર્થીઓને મોજા સેટ 2, અને પેન્સિલ, રબર, ફૂટપટ્ટી સહિતની કીટનું વિતરણ શ્રેયસ ક્રેડિટ કો.ઓ.સો.લી.ઊંઝા દ્વારા કરવામાં આવેલું. ઊંઝા પ્રગતિ મંડળના પ્રમુખશ્રી હર્ષદભાઈ પટેલ મંત્રી જતિનભાઈ પટેલ…
શ્રી ખોડિયાર જ્યંતી નિમિત્તે ઐઠોર શ્રી ખોડિયાર માતાના મંદિરે બાબીપુરા ગામના ભજન મંડળ દ્વારા ભજન – કીર્તન- ગરબાનુ આયોજન થયુ.
તા:26-01-2026 ના રોજ શ્રી ખોડિયાર જ્યંતી હોવાથી અનેક ધાર્મિક સ્થાનો પર સેવાકીય – ધાર્મિક પોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું હોય છે. આ દિવસે દર વર્ષની જેમ માતાજીને અનેક પ્રકારના ફૂલોનો શણગાર…
