ઊંઝા તાલુકાના ઐઠોર ગામે જીવદયા પ્રેમી – સેવાભાવી હીરાબેન શંભુભાઈ પટેલ પરિવારે રખડતા કુતરાઓ માટે લાડવા બનાવડાવી સાથે અન્ય સેવાઓ કરી પિતૃઋણ અદા કર્યું.
આજ 6-2-26 શુક્રવારના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વ. શંભુભાઈ કચરાભાઈ પટેલ (સાવદરા) ની શ્રદ્ધા સાથે પુણ્ય સ્મુતિ જીવંત રાખવા શ્રી હીરાબેન અને તેમના પરિવારે ઐઠોર ગામ અને…
