Category: ઊંઝા

ઊંઝા તાલુકાના ઐઠોર ગામે જીવદયા પ્રેમી – સેવાભાવી હીરાબેન શંભુભાઈ પટેલ પરિવારે રખડતા કુતરાઓ માટે લાડવા બનાવડાવી સાથે અન્ય સેવાઓ કરી પિતૃઋણ અદા કર્યું.

આજ 6-2-26 શુક્રવારના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વ. શંભુભાઈ કચરાભાઈ પટેલ (સાવદરા) ની શ્રદ્ધા સાથે પુણ્ય સ્મુતિ જીવંત રાખવા શ્રી હીરાબેન અને તેમના પરિવારે ઐઠોર ગામ અને…

આજે સંકટ ચોથ હોવાથી શ્રી ગણપતિ મંદિર, ઐઠોરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દાદાના દિવ્ય દર્શનનો લાભ લીધો.

આજે તારીખ 05-02-26 ગુરુવાર મહા મહિનાની વદ સંકટ ચોથ હોવાથી ગુજરાતના પ્રખ્યાત તીર્થંધામ ઊંઝા તાલુકાના ઐઠોર ગામે વહેલી સવારથી જ શ્રી ઐઠોરા ગણેશના મંગલમય દર્શન હેતુ ભક્તોની મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ…

ઊંઝા વિશ્વકર્મા દાદાના ધામમા 22 મા ભવ્ય પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો. 

આજે વિશ્વકર્મા જ્યંતી નિમિત્તે ઊંઝા વિશ્વકમૉ ધામમા 22 મો પાટોત્સવ વિશ્વકર્મા પ્રગતિ મંડળ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવવામા આવ્યો. જેમા ચાણસ્મા,પાટણ, મહેસાણા,કડા,ખેરવા,અમદાવાદ, તથા ગામેગામથી વિશ્વકર્મા બંધુઓ દાદાના દર્શનાથે મોટી સંખ્યામાં ઊમટી પડ્યા…

ઊંઝા APMC દ્વારા દિવંગત કર્મચારીઓના પરિવારોને આર્થિક ટેકો આપી કરેલ પ્રસંસનીય અભિગમની ચોમેર પ્રશંસા.

​બજાર સમિતિ ઊંઝામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અને ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલ કર્મચારીઓના આશ્રિત કુટુંબીજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી, બજાર સમિતિ, ઊંઝા દ્વારા આર્થિક સહાયનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.…

77 મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે ધ્વજ વંદન કાર્યક્રમ ઊંઝા પ્રગતિ મંડળ સંચાલિત વિ.મ.પટેલ પ્રા.શાળા ,ઊંઝામાં યોજવામાં યોજાયો.

આ પોગ્રામમાં શાળાના તમામ (400)વિધાર્થીઓને મોજા સેટ 2, અને પેન્સિલ, રબર, ફૂટપટ્ટી સહિતની કીટનું વિતરણ શ્રેયસ ક્રેડિટ કો.ઓ.સો.લી.ઊંઝા દ્વારા કરવામાં આવેલું. ઊંઝા પ્રગતિ મંડળના પ્રમુખશ્રી હર્ષદભાઈ પટેલ મંત્રી જતિનભાઈ પટેલ…

શ્રી ખોડિયાર જ્યંતી નિમિત્તે ઐઠોર શ્રી ખોડિયાર માતાના મંદિરે બાબીપુરા ગામના ભજન મંડળ દ્વારા ભજન – કીર્તન- ગરબાનુ આયોજન થયુ.

તા:26-01-2026 ના રોજ શ્રી ખોડિયાર જ્યંતી હોવાથી અનેક ધાર્મિક સ્થાનો પર સેવાકીય – ધાર્મિક પોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું હોય છે. આ દિવસે દર વર્ષની જેમ માતાજીને અનેક પ્રકારના ફૂલોનો શણગાર…

વસંત પંચમીના પવિત્ર દિવસે શાસ્ત્રીનગર, હુડકો, ઐઠોર ચોકડી પાસે શ્રી મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ યોજાયો.

તારીખ 23 જાન્યુઆરી 2026 ને શુક્રવારના રોજ વસંત પંચમીના પવિત્ર પર્વે શ્રી મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ શાસ્ત્રીનગર, હુડકો, ઐઠોર ચોકડી પાસે ઊંઝામાં ઉજવવામાં આવ્યો હતો. શ્રદ્ધાવાન અનેક ભક્તોએ માતાજીના દિવ્ય…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!