પીપરાલા ગામે આહિર સમાજના ડગાયચા દાદા નો ભવ્ય ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
પાટણ જિલ્લાના પીપરાળા ગામમાં સમસ્ત આહિર ડાંગર પરિવારના ડગાયચા દાદા નો અતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આ પ્રસંગ તારીખ 6 3 2026 થી તારીખ 8…
भारत की आवाज
પાટણ જિલ્લાના પીપરાળા ગામમાં સમસ્ત આહિર ડાંગર પરિવારના ડગાયચા દાદા નો અતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આ પ્રસંગ તારીખ 6 3 2026 થી તારીખ 8…
દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ કુમકુમ તિલક સાથે કેમ્પની શુભ સરુઆત કરવામાં આવી આ કેમ્પમાં 105 જેટલા સભ્ય- પરિવારજનોનો (BMD બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ) ચેકઅપ કરવામાં આવ્યો. તેમજ તેનો રિપોર્ટ…
તા. 01/03/2026 ના રોજ આઈ શ્રી ખોડિયાર માતાજી ધામ ખાતે ધાર્મિક અને રાજકીય પ્રવૃત્તિઓનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું. રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું,…
ચાણસ્મા ખાતે આવેલ સીટી પોઇન્ટ માં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મંત્રી મુક્તિબેન એમ જોશી બેઠક યોજાઇ હતી. બેઠક દ્વારા બેનનું પુષ્પ રોજ દ્વારા બેનનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ…
પોલીસની ઝડપી કાર્યવાહીથી વેપારીને સંપૂર્ણ રકમ પરત રાધનપુર શહેરમાં ડાયપર કંપની Mamy Poko Pantsની ડીલરશીપ આપવાના બહાને એક જનરલ સ્ટોરના વેપારી સાથે થયેલી ઓનલાઈન ઠગાઈનો રાધનપુર પોલીસે ઝડપી ભેદ ઉકેલ્યો…
ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજના તાબાનું અને શ્રી સરધારધામ સંચાલિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર – બોટાદ ખાતે,પૂજ્ય સદગુરુ નિત્યસ્વરૂપદાસજી સ્વામી સરધારવાળાની પ્રેરણાથી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી હવેલીમાં મહાપ્રતાપી સંકલ્પસિદ્ધ ચરણારવિંદ સમક્ષ…
પાટણ શહેરના રાજકીય માહોલમાં આજે મોટો વિવાદ ઉભો થયો છે. પાટણ નગરપાલિકાના વોર્ડ નં. 9ના સક્રિય કોર્પોરેટર ડૉ. નરેશ દવેએ ભારતીય જનતા પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપતાં સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ…