Category: ગુજરાત

રાધનપુર તાલુકાની અગીચાણા સેવા સહકારી મંડળીમાં રૂ. 36.25 લાખની ઉચાપત, મંત્રી ધરપકડમાં – વધુ લોકોની સંડોવણીની આશંકા

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં આવેલી ધી અગીચાણા સેવા સહકારી મંડળી લિમિટેડમાં કરોડો રૂપિયાના વ્યવહારો સંભાળતી મંડળીમાં રૂ. 36,25,242.08ની નાણાકીય ઉચાપતનો ગંભીર અને ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. જિલ્લા રજિસ્ટ્રારના આદેશથી…

વોકેશનલ ટ્રેનરોના પગાર વધારાની માંગ ફરી ઉઠ્યો અવાજ

મોંઘવારીમાં રૂ. 16 હજારના પગારમાં પરિવાર ચલાવવો મુશ્કેલ : હેમલ કારીયા પોરબંદર સહિત રાજ્યભરના વોકેશનલ ટ્રેનરોના પગાર વધારવાની માંગને લઈને ફરી એક વખત સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. અગાઉ…

સાતલપુર તાલુકામાં દારૂબંધીની માંગ સાથે ક્ષત્રિય ઠાકોર સેનાનું મામલતદારને આવેદનપત્ર

પાટણ જિલ્લાના સાતલપુર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી વધતા દારૂના દુષણ સામે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. સાતલપુર તાલુકાના વારાહી સ્થિત મામલતદાર કચેરી ખાતે ક્ષત્રિય ઠાકોર સેનાના…

વિરેન્દ્રસિંહ બી જાડેજા ના જન્મ દિવસ નિમિત્તે શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન નવયુવા મંડળ ગુણાતીતપુર મેગા બ્લડ કેમ્પ માં 351 બોટલ રક્તદાન થયું 

આજરોજ તા 2/2/026 ના રાપર ના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજ ના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા ના જન્મ દિવસ નિમિત્તે શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન નવયુવા મંડળ ગુણાતીતપુર…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાધનપુર તાલુકા કોંગ્રેસની મહત્વની બેઠક

વિશ્રામ ગૃહ ખાતે યોજાયેલી બેઠકમાં ચૂંટણીલક્ષી વ્યૂહરચના પર વિસ્તૃત ચર્ચા રાધનપુર, તા.01/02/2026 આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને રાધનપુર તાલુકા કોંગ્રેસ પક્ષ દ્વારા રાધનપુરના વિશ્રામ ગૃહ ખાતે એક મહત્વની બેઠક યોજવામાં…

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ

કચ્છના ગૌરવમાં વધારો: બન્નીનું રતન ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ: છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી…

ઊંઝા વિશ્વકર્મા દાદાના ધામમા 22 મા ભવ્ય પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો. 

આજે વિશ્વકર્મા જ્યંતી નિમિત્તે ઊંઝા વિશ્વકમૉ ધામમા 22 મો પાટોત્સવ વિશ્વકર્મા પ્રગતિ મંડળ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવવામા આવ્યો. જેમા ચાણસ્મા,પાટણ, મહેસાણા,કડા,ખેરવા,અમદાવાદ, તથા ગામેગામથી વિશ્વકર્મા બંધુઓ દાદાના દર્શનાથે મોટી સંખ્યામાં ઊમટી પડ્યા…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!