Category: ગુજરાત

ઊંઝા તાલુકાના ઐઠોર ગામના જીગ્નેશકુમાર અમરતભાઈ પટેલે રખડતા કુતરાઓ માટે લાડવા બનાવડાવી તેમના પૂજ્ય પિતાશ્રીની પુણ્ય સ્મુતીમાં અનોખી સેવા કરી નવમી વાર્ષિક તિથિની ઉજવણી કરી.

આજ 29-1-26 ગુરુવારના રોજ જીગ્નેશકુમાર અમરતભાઈ પટેલ અને તેમના પરિવારે (લેઉવા – ગોઠી) (હાલ- સુરત) એ પોતાના સ્વર્ગસ્થ પિતાશ્રી અમરતભાઈ દેવચંદભાઈ પટેલની નવમી પુણ્ય સ્મુતિ જીવંત રાખી રખડતા અબોલ કુતરાઓની…

તારીખ 28.01.2026 ને બુધવારે રોટરી ક્લબ ઓફ રાધનપુર અને ભારત વિકાસ પરિષદ તેમજ રોટરી વિમન વિંગ ના સંયુક્ત ઉપક્રમે સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર ના ઈલાબેન વોરા ના પ્રયત્ન થી ગુજરાત કેન્સર રિસર્ચ

ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ દ્વારા ભણસાળી ટ્રસ્ટ રાધનપુર ખાતે ભણસાળી ટ્રસ્ટ ના સહકાર થી કેન્સર અવેરનેસ કાર્યક્રમ અને મેમોગ્રાફી – પેપ ટેસ્ટ અને કેન્સર નિદાન અંગે વિનામૂલ્યે કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ માં રોટરી…

ભુજ ખાતે અનુસૂચિત જાતિ પેટા યોજના તથા તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ

ભુજ કલેક્ટર કચેરી ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ માટેની અનુસૂચિત જાતિ પેટા યોજના અમલીકરણ સમિતિ તથા તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ થયેલા ખર્ચની…

ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા દ્વારા આજે ૭૭ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી સ્કૂલ ઓફ સાયન્સ ખાતે શાખા નાં સન્માનીય પ્રમુખ શ્રી દુર્ગેશભાઇ કેલા તથા શાળાના ટ્રસ્ટી શ્રી કે ટી ઠક્કર સાહેબ નાં વરદ હસ્તે ધ્વજવંદન કરી કરવામાં આવી હતી.

આ પ્રસંગે શાળાના વિવિધ પ્રવૃતિઓમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળા તથા જીલ્લા નું નામ રોશન કરનાર ૩૧ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે વંદેમાતરમ્ ગાન ની ૧૫૦ માં…

બલાસર પગાર કેન્દ્ર શાળા, કડી, ખાતે 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી.

આ અવસરે શાળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, નૃત્ય, ભાષણો તથા નાટ્ય રજૂઆત દ્વારા દેશપ્રેમની ભાવના પ્રગટ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન ધ્વજ વંદન…

દર વર્ષની જેમ આ વર્ષે પણ પિરોજપુર પ્રાથમિક શાળા, કડી, 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ગૌરવભેર ઉજવણી થઇ.

આ અવસરે શાળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, નૃત્ય, ભાષણો વગેરે દ્વારા રાષ્ટ્રીય ભાવના વ્યક્ત કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને માર્ગદર્શન…

અમૃતાનંદ આશ્રમ,(ગણેશપુરા – વિસનગર) માં ભજન – સત્સંગ દ્વારા ભવ્ય રીતે શ્રી અમૃતાનંદ મહારાજની પુણ્યતિથિ ઉજવાઈ ગઈ.

કાયમ માટે હજારો પક્ષીઓને ખોરાક – પાણીની વ્યવસ્થા જીવનભર જેમણે ચાલુ રાખી તે શ્રી અમૃતાનંદ મહારાજની પુણ્યતિથિ તેમની પાછળ શ્રી દશરથરામ મહારાજ અને તેમના પરિવાર દ્વારા ભજન – સત્સંગના ધાર્મિક…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!