Category: ગુજરાત

સાંતલપુર નજીક NH-27 પર ૬૫ વર્ષ જૂનો જર્જરિત પુલ વાહનચાલકો માટે જોખમરૂપ

૨૦૦૭માં ફોરલેન હાઈવે બન્યો છતાં ભાદરનાલા પુલ નવીન ન થતા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી સાંતલપુર તાલુકા નજીક નેશનલ હાઈવે–૨૭ પર આવેલ ભાદરનાલા તરીકે ઓળખાતો મહત્વનો પુલ હાલ અત્યંત જર્જરિત…

દેવલાલીમાં દોમડીયા પરિવારના સાધ્વીજી પૂ. દર્શનપ્રભાજી કાળધર્મ પામ્યા બપોરે ૪:૦૦ કલાકે પાલખીયાત્રા

શ્રી મહાવીર સેવા કેન્દ્ર, લામ રોડ, દેવલાલી (નાસિક) ખાતે શ્રમણસંઘીય આચાર્ય પૂ. આનંદઋષિજી મ.સા. ના પૂ. ઉજ્જવલકુમારીજી મ.સ. ના સુશિષ્યા પૂ. દર્શનપ્રભાજી મહાસતીજી ૭૯ વર્ષની વયે, ૫૯ વર્ષના દીક્ષા પર્યાય…

વસંત પંચમીના પવિત્ર દિવસે શાસ્ત્રીનગર, હુડકો, ઐઠોર ચોકડી પાસે શ્રી મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ યોજાયો.

તારીખ 23 જાન્યુઆરી 2026 ને શુક્રવારના રોજ વસંત પંચમીના પવિત્ર પર્વે શ્રી મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ શાસ્ત્રીનગર, હુડકો, ઐઠોર ચોકડી પાસે ઊંઝામાં ઉજવવામાં આવ્યો હતો. શ્રદ્ધાવાન અનેક ભક્તોએ માતાજીના દિવ્ય…

ખેડૂતોના રાહબર રેવન્યું ગુરુ રમણીકભાઈ કોટડીયાનો ૧૧ મો તાલીમ કેમ્પ-રાજકોટમાં યોજાયો

રાજકોટ. તા.૨૪ અને ૨૫મી જાન્યુઆરી એટલે કે બે દિવસનો ૧૧ મો. તાલીમ કેમ્પ ખેડૂતોના રાહબર રેવન્યું ગુરુ રમણીકભાઈ કોટડીયાની વાડીમાં યોજાયો. તાલીમ કેમ્પમાં ખેડૂત પોતે પોતાના વકીલ બને તેટલો જ…

અયોધ્યા માં શ્રી રામ લલ્લાની મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે, તેમજ વસંત પંચમીના દિવસે પૂજ્ય શ્રી વિસામણબાપુના પ્રાગટ્ય દિવસની પૂર્વસંધ્યાએ વિહળધામ પાળીયાદ માં દીવડાઓ પ્રગટાવી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી.

તા. ૨૨-૦૧-૨૦૨૬ના રોજ અયોધ્યા માં શ્રી રામ લલ્લાની મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે, તેમજ આવતીકાલ તા. ૨૩-૦૧-૨૦૨૬ના રોજ મહા સુદ-પાંચમ વસંત પંચમીના દિવસે પૂજ્ય શ્રી વિસામણબાપુના પ્રાગટ્ય દિવસની…

સુઈગામ તાલુકામાં વિકાસના નામે ‘કમિશન રાજ’ હાવી?

મહિલા સરપંચ નામે, વહીવટ બીજા હાથમાં? સુઈગામ તાલુકામાં ચોંકાવનારા આક્ષેપ ગ્રાન્ટ તો આવી, વિકાસ ક્યાં ગયો? સુઈગામ તાલુકામાં કમિશન રાજના આક્ષેપ સુઈગામ તાલુકામાં વિકાસ કામો માત્ર કાગળ પર? 15થી 20%…

કડીની એમ.એન.પટેલ પ્રાથમિક શાળામાં વસંત પંચમીએ મા સરસ્વતીનાં પ્રાગટય દિવસની ઉજવણી કરવામાં આવી.

વસંત પંચમી એટલે વિધાની દેવી- જ્ઞાનની દેવી મા સરસ્વતી-મા શારદાનો પ્રાગટય દિવસ. આ દિવસે મા સરસ્વતીનું પૂજન-અર્ચન ભારતીય પરંપરા અનુસાર વર્ષોથી કરવામાં આવે છે. કડીનાં નાનીકડી વિસ્તારમાં આવેલ શ્રી મંગુબેન…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!