Category: ગુજરાત

ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા માર્ગ અકસ્માતમાં મૂત્યૂ પામેલા લોકો ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી 

તા-16-11-2025 ના રોજ ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા વિશ્ર્વ ભરમાં નવેમ્બર માસમાં ત્રીજા રવિવારે માર્ગ અકસ્માતમાં મૂત્યૂ પામેલા લોકો માટે શ્રઘ્ધાંજલી આપવા માટે કાર્યકમ નુ આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ તા…

ભચાઉ શહેર મઘ્યે રાજેન્દ્ર ભાઇ છગનભાઇ ઠક્કર ના સુપુત્ર એડવોકેટ ચિંતનની ઓફીસ નુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું 

તા:16-11-2025 ના રોજ ભચાઉ શહેર જુની મામલતદાર કચેરી પાસે ભચાઉ ના વેપારી અને રાજકીય મોરચે મોટું નામ ધરાવતા રાજેન્દ્ર ભાઇ છગનભાઇ ઠક્કર ના સુપુત્ર એડવોકેટ ચિતન ba.એલ એલ બી એસ…

ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, પાટણના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય પત્રકારિતા દિવસ ઉજવાયો

ભ્રામક માહિતી વચ્ચે મીડિયાની વિશ્વસનીયતા વિષયક પરિસંવાદ યોજાયો પત્રકારિતામાં વિશ્વસનીયતા સર્વોપરી છે: મુખ્ય વક્તા મુકુંદ પંડ્યા સંયુક્ત માહિતી નિયામક શ્રી અમિત ગઢવીએ મીડિયાની જવાબદારીઓને રેખાંકિત કરી વિગતવાર માર્ગદર્શન આપ્યું ગુજરાત…

લાઠી તાલુકાના મતિરાળાની સીમમાં રૂા.77.93 લાખનો ગાંજો પકડાયો

નિવૃત આર્મીમેન વાડી માલિકને અંધારામાં રાખીને વાવતેર કર્યું હતું કપાસની આડમાં ગાંજાનું જંગી વાવેતર ઝડપાયુંં,૧૫૬ કિલો ગાંજાના છોડ સાથે વાડી ભાગિયા શખ્સની ધરપકડ અમરેલી: લાઠી તાલુકાના મતિરાળા ગામે નિવૃત આર્મીમેનને…

અમદાવાદના સિંગરવા ભુવાલડી પાસે વર્ના ચાલકે 4ને ઉડાવ્યા, 1નું મોત:રોડની સાઇડમાં કામ કરતા હતા ને અડફેટે લેતા 3 લોકોને ઈજા, 48 કલાકમાં પૂર્વમાં 5 અકસ્માતમાં 5નાં મોત

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં 48 કલાકમાં પાંચ અકસ્માતમાં 5 વ્યક્તિના મોત અને પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં સિંગરવા ભુવાલડી ગામ પાસે રસ્તાની સાઇડમાં કામ કરતા મજૂરોને કારચાલકે અડફેટે લેતા…

રાધનપુરના રૂપાસરા વિસ્તારમાં 80 વર્ષ બાદ અજવાળાનું આગમન વોર્ડ-1ની નગરસેવિકા જયાબેન ઠાકોરની પ્રયત્નોથી 11 નવા લાઈટના થાંભલા સ્થાપિત — રહીશોમાં આનંદની લહેર

રાધનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ-1નું રૂપાસરા વસતી વિસ્તાર વર્ષોથી અંધકારની સમસ્યાથી નાકાબંદી ભોગવી રહ્યું હતું. રહેણાંક વિસ્તાર હોવા છતાં અહીંના લોકો છેલ્લા 80 વર્ષથી રસ્તા પર પ્રકાશ વિના મુશ્કેલીઓ…

ફાંગલી ગામમાં બિસ્માર UGVCL થાંભલાની આખરે મરામત — તંત્રની આળસ સામે સ્થાનિક આગેવાનોની જવાબદાર પહેલ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાંગલી ગામમાં લાંબા સમયથી બિસ્માર અને ઝૂકેલી સ્થિતિમાં રહેલો UGVCL નો વીજ થાંભલો ગ્રામજનો માટે સતત જોખમનું કારણ બન્યો હતો. પરિણામે ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે રોષ અને…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!