ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા માર્ગ અકસ્માતમાં મૂત્યૂ પામેલા લોકો ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી
તા-16-11-2025 ના રોજ ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા વિશ્ર્વ ભરમાં નવેમ્બર માસમાં ત્રીજા રવિવારે માર્ગ અકસ્માતમાં મૂત્યૂ પામેલા લોકો માટે શ્રઘ્ધાંજલી આપવા માટે કાર્યકમ નુ આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ તા…
