Category: ગુજરાત

વિદેશમાં નોકરીની લાલચમાં 41 ગુજરાતી ફસાયા:પાકિસ્તાની એજન્ટો દુબઈ-વિયેતનામની ટિકિટ કરાવે, ત્યાં ચીની ગેંગ પાસપોર્ટ-મોબાઈલ જપ્ત કરી બળજબરીથી સાયબર ફ્રોડ કરાવતા

ગુજરાત સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા સાયબર સ્લેવરી (સાયબર ગુલામી) રેકેટનો મોટો પર્દાફાશ કરતા જૂનાગઢના પતિ-પત્ની સહિત 3 એજન્ટોને ઝડપી પાડ્યા છે. આ ગેંગ પાકિસ્તાનના બે ભાઈઓ…

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ : જનજાતિ ગૌરવ વર્ષની ઉજવણી

આદિવાસી સમુદ્દાયના સર્વાંગી ઉત્કર્ષ માટે સરકારે આવાસ, રોજગાર-સ્વરોજગારની દિશામાં નોંધપાત્ર કામગીરી કરી છે : શ્રી જનકસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ, કચ્છ ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ભુજ લાલન કોલેજ…

ભચાઉ તાલુકા રાજપૂત ક્ષત્રિય સભા ના પ્રમૂખ તરીકૅ વાઘૂભા જાડૅજા ની વરણી થતાં ઠૅર ઠૅર મલી રહ્યા છે અભિનંદન.

ભચાઉ તાલુકા મૉટી ચીરઈ ના પૂર્વ સરપંચ અને ભચાઉ ઍપી ઍમસી ના ચૅરમૅન ઉધૉગપતી ગરીબૉના બૅલી સરલ સ્વભાવ ના સખી દાતા અઢારૅ વર્ણ નૅ સાથૅ રાખીનૅ ચાલતા ઍવા ચીરઈ ગામનાં…

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:બિહારમાં ફરી NDA સરકાર, 202 સીટ મળી, મોદી બોલ્યા- બિહારીઓએ ભૂક્કા કાઢી નાખ્યા; શ્રીનગરના પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ, 7નાં મોત; આતંકીનું ઘર બોમ્બથી ઊડાવ્યું

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર બિહાર ચૂંટણી પરિણામો હતા. NDAએ 200થી વધુ બેઠકો સાથે રેકોર્ડબ્રેક વિજય મેળવ્યો. બીજા મોટા સમાચાર શ્રીનગના નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટ અંગેના રહ્યા, જેમાં 7 લોકોનાં…

પાળીયાદ ખાતે પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં, ગુજરાત રાજ્યના નવનિયુક્ત કેબિનેટ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબ શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શનાર્થે પધાર્યા

તા. ૧૩/૧૧/૨૦૨૫, ગુરુવાર ના રોજ, પાળીયાદ ખાતે પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં, ગુજરાત રાજ્યના નવનિયુક્ત કેબિનેટ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબ (સામાજિક ન્યાય તથા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ…

અગનપછેડી ઓઢી પતિએ પત્નીને બાથ ભીડી, સાસુ પણ દાઝી ગયાં

ઓખાના મારૂતિનગર વિસ્તારનો ચકચારી બનાવ 3 મહિના પૂર્વે કોર્ટમેરેજ કર્યા બાદ રીસામણે જતી રહેલી પત્નીનાં માવતરે જઈને શરીરે પેટ્રોલ છાંટી પતિનો અગનખેલ જામ ખંભાળિયા, : ઓખામાં રહેતી એક યુવતીએ આ…

રાજકોટમાં હૈયું હચમચાવતી ઘટના:માતાએ બે દીકરીઓને મોતને ઘાટ ઉતારી પોતે પણ ગળેફાંસો ખાઈ જીવ ટૂંકાવ્યો, આપઘાતનું કારણ અકબંધ

રાજકોટ શહેરમાં વધુ એક કરુણ અને હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે, જેમાં નવાગામમાં આવેલી શક્તિ સોસાયટીમાં એક માતાએ તેની બે માસૂમ દીકરીઓને ગળેફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી.…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!