Santalpur : ભારી જયમત બાદ અંતે નળિયાના પાંચમા યુવાન નો મૃતદેહ મળ્યો. Santalpur News
તાજેતરમાં અતિવૃષ્ટિના કારણે પાટણ જિલ્લાના અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા હતા ત્યારે નળિયા ગામમાં નાહવા ગયેલા નવ યુવાન પાણીમાં ડૂબવા લાગ્યા હતા . જેમાં ચાર યુવાનોનો આબાદ બચાવ થયો હતો…
