Category: સાંતલપુર

Santalpur : બરારાના તલાટી કમ મંત્રી ફરજમાંથી મોકૂફ – પૂરકાળમાં બેદરકારી સામે તંત્રની કડક કાર્યવાહી. Santalpur News

ભારે વરસાદથી સાંતલપુર તાલુકામાં કટોકટી – તંત્ર સજાગ, પરંતુ તલાટી ગેરહાજર સાંતલપુર તાલુકામાં ગત અઠવાડિયે અતિભારે વરસાદ વરસતા અનેક ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગે અગાઉથી ભારે વરસાદની…

Santalpur : ગોખાતર ગામનો પુલ જર્જરી હાલતમાં, ગ્રામજનોમાં ભયનો માહોલ. Santalpur News

પાટણ જિલ્લામાં આવેલ ગોખાતર ગામને જોડતો મુખ્ય પુલ, જે વર્ષ 2018માં નવનિર્માણ થયો હતો, આજે માત્ર થોડા વર્ષોમાં જ ભયજનક સ્થિતિમાં પહોંચી ગયો છે. આ પુલ ગ્રામજનો માટે આવનજાવનનો મુખ્ય…

Radhanpur : રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ તારાજી સર્જાઈ હતી તેને લઈને સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી ખેડૂતોને થયેલા નુકસાન લઈને રાધનપુર તાલુકાના ગોતરકા ગામ ખાતે. Radhanpur News

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામ વરસાદથી ભારે થયેલા નુકસાન ને લઈને ખેડૂતોએ વાવેતર કરેલા તમામ પાકો નિષ્ફળ જતા સરકારના આદેશ અનુસાર ખેતીવાડી માં થયેલ નુકસાન ને લઈન થયેલા નુકસાની…

Varahi : વારાહી નજીક દૂધ ભરેલી ગાડી પલટી – દૂધની ધારા વહેતાં લોકોમાં ચકચાર. Varahi News

પાટણ જિલ્લામાં વારાહી ગામ નજીક ફૂલપુરા પાસે એક અચાનક અકસ્માત સર્જાયો હતો. મહેસાણા તરફથી ભારત મિલ્કપ્રોડક્ટની દૂધના પાઉચ ભરેલી ગાડી વારાહી તરફ આવતી હતી. અચાનક રોડ ખરાબ હોવાના કારણે ગાડીનો…

Santalpur : ભારી જયમત બાદ અંતે નળિયાના પાંચમા યુવાન નો મૃતદેહ મળ્યો. Santalpur News

તાજેતરમાં અતિવૃષ્ટિના કારણે પાટણ જિલ્લાના અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા હતા ત્યારે નળિયા ગામમાં નાહવા ગયેલા નવ યુવાન પાણીમાં ડૂબવા લાગ્યા હતા . જેમાં ચાર યુવાનોનો આબાદ બચાવ થયો હતો…

Santalpur : સાંતલપુર તાલુકાના વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત. Santalpur News

સાંતલપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા અતિભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ભરાઈ જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ અસરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિ જાણવા જય શ્રી વડવાળા મંદિર દુધરેજના કોઠારી…

Santalpur : સાંતલપુર તાલુકાના દૈગામડા ગામમાં વરસાદી તારાજી – રસ્તા બંધ થતા ગ્રામજનોને ભારે હાલાકી. Santalpur News

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દૈગામડા ગામ તથા આસપાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદે ભારે તારાજી મચાવી છે. દૈગામડા–પરસુંદ–સાણસરા ગામોને જોડતો મુખ્ય માર્ગ 3 કિ.મી. સુધી પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!