ધોકાવાડામાં ભક્તિનો મહામેળો: શ્રીમદ્ ભાગવત સપ્તાહે ગામમાં સર્જ્યો આધ્યાત્મિક માહોલ
સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામે સમસ્ત અખાણી (આહીર) પરિવારના સંયુક્ત આયોજન હેઠળ ભવ્ય અને ધાર્મિક માહોલમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક પ્રસંગે સમગ્ર ગામ ભક્તિમય રંગમાં રંગાઈ…
