Category: રાધનપુર

Radhanpur : રાધનપુર કોલેજમાં બ્યુટી પાર્લર અને ચોકલેટ મેકિંગ વર્કશોપનો (એડ ઓન કોર્સ)સમાપન અને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો. Radhanpur News

હિંમત વિદ્યાનગર સ્થિત શ્રી ટી.એ ચતવાણી આર્ટ્સ એન્ડ જે.વી ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજ, રાધનપુર દ્વારા બ્યુટી પાર્લર, ચોકલેટ મેકિંગના ૫ દિવસનો સમાપન અને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ કોલેજના પ્રિ.ડૉ.સી.એમ. ઠક્કરના અધ્યક્ષ…

Santalpur : સાંતલપુરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ : 20 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. Santalpur News

સાંતલપુર તાલુકામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આખા તાલુકામાં હાહાકાર મચી ગયો છે. અંદાજે 20 ઈંચ વરસાદ પડ્યો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. આ ભારે વરસાદને…

Santalpur : સાંતલપુર તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરશ્રી તુષાર ભટ્ટની મુલાકાત. Santalpur News

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા ભારે વરસાદને કારણે અનેક ગામોમાં પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આવી પરિસ્થિતિમાં જિલ્લા કલેક્ટરશ્રી તુષાર ભટ્ટે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ…

Patan : સાંતલપુર તાલુકામાં ભારે વરસાદને પગલે જીલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં. Patan News

બરારા અને બકુત્રાનું તળાવ ઓવરફ્લો થતાં પાંચથી સાત ગામોમાં પરિસ્થિતિ મુશ્કેલ જિલ્લા વહીવટી તંત્ર અસરગ્રસ્તોની મદદ માટે ખડેપગે: SDRFની ટીમ અને હોડી મોકલાઇ પાટણ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી ભારેથી અતિભારે…

Radhanpur : રાધનપુરમાં અતિભારે વરસાદથી ઘરો ધરાશાયી – કોંગ્રેસ આગેવાનો સહાય માટે દોડી આવ્યા. Radhanpur News

રાધનપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આ કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં નાગરિકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને નગરપાલિકા…

Santalpur : પાટણ જિલ્લાના સાંતલપુરમાં ધોધમાર વરસાદ : ગામો પાણીમાં ગરકાવ. Santalpur News

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારે થી મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા અનરાધાર વરસાદને કારણે પૂર જેવી…

Radhanpur : રાધનપુર તાલુકાના શેરગંજ – કોણસીલા ગામના ભરવાડ વાસમાં ગંદકી અને કાદવ કિચડ અને રસ્તા પર પાણીની રેલમછેલ, શાળાએ જતા ભૂલકાઓની નરક થી પણ બદતર હાલત. Radhanpur News

રાધનપુર તાલુકા વિકાસ અધિકારીને અનેક વાર રજુયાત છતાં આજદિન સુધી નિકાલ આવ્યો નથી રાધનપુર તાલુકાના શેરગંજ(કોણસીલા) ગામના ભરવાડ વાસમાંથી સ્કૂલ જવાના રસ્તે ગંદકી અને કાદવ કિચડ અને રસ્તા પર પાણીની…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!