સમાજસેવાની અનેક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા ને 131 મુ દેહદાન મળ્યું.
તા. 15-04-26 ના રોજ ઊંઝા ના પટેલ માધવલાલ સોમાભાઈ પંચોટિયાનું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનોએ સમાજસેવા અર્થે દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો. સ્વર્ગસ્થના દેહને મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે કલોલ…
