Category: Breking News

રાષ્ટ્રીય શિક્ષણનીતિ શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સંસ્કૃત શિક્ષણ ને મહત્વ પ્રદાન કરવા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા વિવિધ પાંચ યોજનાઓ માનનીય મુખ્યમંત્રી શ્રી ના વરદ હસ્તે યોજના પંચકર્મ સ્વરૂપે લોકાર્પણ કરેલ જે

અંતર્ગત એક વિશેષ યોજના સંસ્કૃત પ્રોત્સાહન યોજના માધ્યમિક અન્વયે સમગ્ર રાજ્યમાંથી સંસ્કૃત પ્રોત્સાહન માટે દરખાસ્ત મંગાવવામાં આવી હતી એમાંથી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત વિષયના વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હોય…

મહેસાણામા નિર્દોષ જીવો પર થતા અવારનવારના અત્યાચાર ને રોકવા જીવદયા પ્રેમીઓ અને સંસ્થાઓએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું.

તાજેતરમાં મહેસાણામા રાધનપુર રોડ વિસ્તારના મહેસાણા નગર સોસાયટીમાં બે રહીશો નિર્દોષ અબોલા શ્વાનને કોથળામાં બાંધીને અન્ય અજાણી જગ્યા પર નાખી આવતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.…

ઊંઝા તાલુકાની જ્ઞાન અક્ષર સ્કુલ, ઐઠોર ખાતે શિવરાત્રીએ રુદ્રયાગનું આયોજન કરવામાં આવ્યું.

ઐઠોરના કર્મકાંડી પ્રતિષ્ઠિત બ્રાહ્મણ દ્વારા રુદ્રયાગ પદ્ધતિસર પૂર્ણ કરવામાં આવેલ. આ સમગ્ર ધાર્મિક આયોજનમાં સ્કૂલના શિક્ષકો, સંચાલકશ્રીઓ, વાલીશ્રીઓ ઉપરાંત આસપાસના ગામના સરપંચ શ્રી, ઐઠોરના ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા.…

શ્રી સમસ્ત કચ્છી સતવારા સમાજ – ગાંધીધામ દ્વારા ગાંધીધામ ખાતે તા.15/2/2026 ના મહાશિવરાત્રી નિમિતે ભવ્ય બાઈક રેલી અને શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ શોભાયાત્રા નું પ્રારંભ આદિપુર ત્રણ વારી સેવાકુંજ થી ભવનાથ મંદિર સેક્ટર-5 થી મેઈન બજાર થી નવી સુંદરપુરી, શ્રી પિપળેશ્વર મંદિર કૈલાશ સોસાયટી વિરામ કરવામાં આવી હતી.અને 4000 લોકો માટે…

પાટણ જિલ્લા કોર્ટમાં ધોળા દિવસે ધારિયા વડે હુમલો, વકીલોમાં ભારે આક્રોશ

પાટણ જિલ્લા કોર્ટમાં સુરક્ષા ભંગની ગંભીર ઘટના, વકીલોમાં રોષ પાટણ શહેરની પાટણ જિલ્લા કોર્ટ માં ધોળા દિવસે સુરક્ષા વ્યવસ્થાને પડકાર આપતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોર્ટ પરિસરમાં આવેલા વકીલ…

આજે સાંઇ બાબા મંદિર ઊંઝામા સર્વ સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ઊંઝાથી અંબાજી થ્રી વ્હીલર લઇને જતા દિવ્યાંગ ભાઇઓ – બહેનો ને પ્રોત્સાહન રૂપે લાલ રૂમાલ અને નાસ્તો વિતરણ કરવામા આવ્યો.

ઊંઝા -દાસજ રોડ પર આવેલ શ્રી સાઈબાબા મંદિરમા સર્વ સમાજ સેવા ગ્રુપ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રદેશ પ્રમુખ જયેશસિંહ ઠાકોર , ભાજપ ઉંજા તાલુકા હર્ષદભાઈ પટેલ , ગૌતમભાઇ પટેલ , રમેશભાઈ…

VVIP આગમને રાધનપુર બંધક બન્યું — કલાકો સુધી ટ્રાફિક ઠપ્પ, દર્દીઓ અને જનતા હેરાન

આનંદીબેન પટેલના આગમનને લઈ અતિ કડક સુરક્ષા બંદોબસ્ત — રાધનપુરમાં મુખ્ય માર્ગો સીલ, વિકલ્પ માર્ગ ન હોવાથી લોકો ફસાયા પાટણ જિલ્લાનાં રાધનપુર શહેરમાં આજે VVIP આગમન સામાન્ય જનતા માટે મુશ્કેલીનું…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!