રાષ્ટ્રીય શિક્ષણનીતિ શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સંસ્કૃત શિક્ષણ ને મહત્વ પ્રદાન કરવા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા વિવિધ પાંચ યોજનાઓ માનનીય મુખ્યમંત્રી શ્રી ના વરદ હસ્તે યોજના પંચકર્મ સ્વરૂપે લોકાર્પણ કરેલ જે
અંતર્ગત એક વિશેષ યોજના સંસ્કૃત પ્રોત્સાહન યોજના માધ્યમિક અન્વયે સમગ્ર રાજ્યમાંથી સંસ્કૃત પ્રોત્સાહન માટે દરખાસ્ત મંગાવવામાં આવી હતી એમાંથી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત વિષયના વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હોય…
