Day: April 15, 2026

સમાજસેવાની અનેક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા ને 131 મુ દેહદાન મળ્યું.

તા. 15-04-26 ના રોજ ઊંઝા ના પટેલ માધવલાલ સોમાભાઈ પંચોટિયાનું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનોએ સમાજસેવા અર્થે દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો. સ્વર્ગસ્થના દેહને મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે કલોલ…

ઢોસાના ખીરાથી શંકાસ્પદ મોત બાદ વેપારીઓ ટેન્શનમાં, VIDEO:ધડાધડ ગ્રાહકો ઘટવા લાગ્યા, જોઈએ એટલું જ લાવીને વેચવાનું શરૂ કર્યું, અમદાવાદના વેપારીઓએ શું શું કહ્યું?

ચાંદખેડામાં 4 એપ્રિલ, 2026ના રોજ મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને…

અમદાવાદ: કઠવાડાના ટેબલી ગામમાંથી 5 લાખના દારૂ સાથે મહિલા બુટલેગર ઝડપાઈ, એક આરોપી ફરાર

PCB Raid In Kathwada,Ahmedabad: અમદાવાદમાં પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)એ નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા કઠવાડાના ટેબલી ગામમાં પોલીસે એક બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!