Day: April 16, 2026

ઊંઝા માર્કેટયાર્ડના વેપારીઓ રોકડની અછતથી પરેશાન.

વધેલા પુરવઠા વચ્ચે વેપારીઓ પાસે રોકડની મોટી અછત ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલની રજૂઆતને પગલે સાંસદ હરિભાઈ પટેલે કેન્દ્રીય નાણાંમંત્રીની રૂબરૂ મુલાકાત કરી. રોકડની સમસ્યા નિવારી ખેડૂતો અને વેપારીઓના હિતમાં…

હિંમતનગર નગરપાલિકા વોર્ડ નં. ૭ અંતર્ગત કચ્છી સોસાયટી ખાતે યોજાયેલ ચૂંટણી પ્રચાર કાર્યક્રમ ખુબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે સંપન્ન થયો.

આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ અને કાર્યકર્તાઓએ પણ ઉત્સાહભેર હાજરી આપી. સભા દરમિયાન જનસમર્થનનો ઉમળકો સ્પષ્ટ રીતે જોવા મળ્યો અને સૌએ મળીને વિકાસના માર્ગે આગળ વધવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત…

સાબરકાંઠા ના હિંમતનગર માં બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીના પાવન અવસરે,

હીમતનગર નગરપાલિકાના વોર્ડ નં. ૭ માં આવેલ સંસ્કાર સોસાયટી ખાતેથી ‘સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬’ ના પ્રચાર કાર્યનો મંગલ પ્રારંભ કર્યો. આ પ્રસંગે વડગામ ના પૂર્વ ધારાસભ્ય- શ્રી મણીલાલ વાઘેલા સહિત…

સુરત પાલિકામાં વિવિધ કેડરની 2483 ભરતી માટે 2.25 લાખ લોકોએ કરી અરજી

Surat Corporation : ગુજરાતની મહાનગર પાલિકામાં સૌથી ધનાઢ્ય ગણાતી મહાનગરપાલિકા ગણાતી સુરત પાલિકાએ વિવિધ કેડરની 2483 ભરતી માટે જાહેરાત બહાર પાડી હતી. આજે રાત્રે અરજી માટેનો સમય પૂરો થાય તે…

‘સત્તામાં આવવાના નથી એટલે તાજમહેલ લાવી દેવાના વાયદા કરશે’:સુરતમાં ડિમોલિશન-પૈસા લેવા મુદ્દે ભાજપ ઉમેદવારની જાહેરમાં ફજેતી, AAPના કાર્યાલય પર SMC ત્રાટકતા હોબાળો

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલિકા અને પંચાયતની આશરે 10 હજાર બેઠકો પર ગઇકાલે ફોર્મ ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. હવે આજથી(16 એપ્રિલ) રાજકીય પક્ષો પ્રચારમાં એડીચોટીનું જોર લગાવશે.…

પીપરાળા ગામે કોંગ્રેસ ઉમેદવારોને જનસમર્થન, વિકાસના મુદ્દાઓ ઉઠાવ્યા

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામે કોંગ્રેસ પક્ષના સાંતલપુર જિલ્લા પંચાયત ઉમેદવાર પરબતભાઈ ભચાભાઈ આહીર અને પીપરાળા તાલુકા પંચાયત ઉમેદવાર વિરમભાઈ પાતાભાઈ આહીરને લોકો તરફથી જોરદાર જનસમર્થન મળ્યું હતું. ગામમાં…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!