Day: April 9, 2026

રાધનપુરમાં નાગરિકોનો ઉગ્ર રોષ ગંદકી, ઉભરાતી ગટરો અને તૂટેલા રસ્તાઓ સામે લોકોનો તંત્રને ચીમકીભર્યો સંદેશ

રાધનપુરમાં વિકાસના દાવા ખોખલા સાબિત થયા મીરાદરવાજા થી પટણી દરવાજા રોડ પર ગંદકી, ઉભરાતી ગટરો અને તૂટેલા રસ્તાઓથી નાગરિકો પરેશાન – “હવે વચનો નહીં, કામ જોઈએ” રાધનપુર શહેરમાં વિકાસના મોટા…

સાંતલપુર તાલુકામાં AAPની એન્ટ્રીથી રાજકીય સમીકરણ બદલાયા, બે સીટ પર ત્રિપાંખિયો જંગ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે. ધોકાવાડા અને કોરડા તાલુકા પંચાયત સીટ પર આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવારો મેદાનમાં ઉતરતાં હવે ભાજપ, કોંગ્રેસ…

અમદાવાદ: ચાંદખેડા ઢોંસા કાંડમાં મોટો ઘટસ્ફોટ, ખીરું નહીં પણ ઊંઘની દવા છે મોતનું કારણ!

Ahmedabad News: શહેરના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતના કેસમાં એક એવો ચોંકાવનારો વળાંક આવ્યો છે, જેણે સમગ્ર તપાસની દિશા બદલી નાખી છે. અત્યાર સુધી જેને ફૂડ પોઈઝનિંગનો કિસ્સો…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!