અતિવૃષ્ટિ પીડિતોને સહાયરૂપ બન્યું વિચરતા સમુદાય સમર્થન મંચ – 500 જેટલી રાશન કિટોનું વિતરણ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા તેમજ આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિએ ગ્રામજનો માટે ભારે તારાજી સર્જી હતી. ગામડાઓમાં ઘરોમાં પાણી ઘૂસી જવાથી અને ખેતરોને નુકસાન થતા લોકો રોજિંદા જીવન જરૂરીયાતની વસ્તુઓ…
