Tag: The Gujarat Live News

અતિવૃષ્ટિ પીડિતોને સહાયરૂપ બન્યું વિચરતા સમુદાય સમર્થન મંચ – 500 જેટલી રાશન કિટોનું વિતરણ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા તેમજ આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિએ ગ્રામજનો માટે ભારે તારાજી સર્જી હતી. ગામડાઓમાં ઘરોમાં પાણી ઘૂસી જવાથી અને ખેતરોને નુકસાન થતા લોકો રોજિંદા જીવન જરૂરીયાતની વસ્તુઓ…

Banaskatha : શ્રી મુક્ત જીવન સ્વામી બાપા સેવા ટ્રસ્ટ બાવળા દ્વારા 300 કીટ વિતરણ કરવામાં આવી… Banaskatha News

સુઈગામ તાલુકામાં ગામોમાં વરસાદના કારણે સ્થિતિ ખૂબ ખરાબ છે વરસાદના કારણે અહીં મોટાભાગના ઘરો તેમજ ખેતરો પાણીમાં જોવા મળી રહ્યા છે તેમ જ લોકો પણ માર જીવ બચાવીને બહાર નીકળેલા…

Varahi : ” કોરડા ગામે બે મહીના પહેલા થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓપકડી મુદામાલ રીકવર કરતી વારાહી પોલીસ…” Varahi News

પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, તથા I/C પોલીસ અધિક્ષક શ્રી ડી.ડી.ચૌધરી સાહેબ પાટણ તેમજ ના.પો.અધિ.સા.શ્રી,રાધનપુર ડિવિઝીન નાઓએ જિલ્લામાં મિલ્કત સબંધી બનતા બનાવો અટકાવવા સારૂ સુચના કરેલ…

Santalpur : જારુસા ગામમાં પાણી ભરાવ વચ્ચે દુર્ઘટના : 14 વર્ષની બાળકીનું ડૂબી જવાથી મોત. Santalpur News

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જારુસા ગામમાં પાણી ભરાવને કારણે દુઃખદ ઘટના બની છે. ગામના રહીશ સિપાઈ ગનીભાઈની દીકરી સૌમયાબેન (ઉંમર 14 વર્ષ) આજે બપોરે ઘરથી થોડા અંતરે ભરાયેલા પાણીમાં પગ…

Radhanpur : રાધનપુર માં નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાવ – તંત્ર સતર્ક, સંકલિત પ્રયાસોથી પાણી નિકાલની કામગીરી શરૂ. Radhanpur News

પાટણ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદની અસર શહેરના અનેક વિસ્તારોમાં ખાસ કરીને નીચાણવાળી સોસાયટીઓમાં ગંભીર રૂપે જોવા મળી રહી છે. સોસાયટીઓમાં પાણી ભરાવ વધતા…

Santalpur : બરારાના તલાટી કમ મંત્રી ફરજમાંથી મોકૂફ – પૂરકાળમાં બેદરકારી સામે તંત્રની કડક કાર્યવાહી. Santalpur News

ભારે વરસાદથી સાંતલપુર તાલુકામાં કટોકટી – તંત્ર સજાગ, પરંતુ તલાટી ગેરહાજર સાંતલપુર તાલુકામાં ગત અઠવાડિયે અતિભારે વરસાદ વરસતા અનેક ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગે અગાઉથી ભારે વરસાદની…

Patan : ચોરીમાં ગયેલ મો.સા સાથે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી પાટણ સીટી ‘બી’ ડીવીઝન પોલીસ. Patan News

શ્રી.ચીરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરિક્ષકશ્રી સરહદી રેન્જ કચ્છ ભુજ તથા I/C પોલીસ અધિક્ષક શ્રી ડી.ડી.ચૌધરી સાહેબ, પાટણનાઓ તરફથી વણશોધાયેલ મિલકત સબંધી ગુન્હા શોધી કાઢવા સારૂ થયેલ સુચના તથા શ્રી કે.કે.પંડયા…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!