Latest Post

અમદાવાદના માંડલમાં રેતી ભરતા સમયે વિશાળ ભેખડ ધસી પડતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત ‘મજબૂરીમાં બધું કરવું પડે,ભાવ સામે પગાર વધવાનો નિયમ લાવો’, VIDEO:’રૂ.3 વધારો કે રૂ.5 અમારો તો મરો જ છે’, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ અમદાવાદીઓએ શું શું કહ્યું? અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત રાધનપુર તાલુકાના સાતુન ગામ ખાતે ઠાકોર સમાજની સ્મશાન ભૂમિમાં બનેલી દિવાલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, જાગૃત નાગરિકની લેખિત રજૂઆત 19 મે બાદ 15 મનપામાં મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનની જાહેરાતની શક્યતા:ચૂંટણી રિઝલ્ટના 15 દિવસ બાદ પણ પદાધિકારીઓ નક્કી નહીં; કોકડું વધુ ગૂંચવાયું

દુકાનના હિસાબના મુદ્દે તકરાર થતા ચાકૂથી હુમલો કર્યો

વડોદરા,દુકાનના હિસાબના મુદ્દે તકરાર થતા યુવક પર તેના સગાએ ચપ્પાથી હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે જે.પી.રોડ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પાણીગેટ…

વારાહી ટાઉનમાં થયેલ ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ચોરીમા ગયેલ તમામ મુદામાલ સાથે આરોપી પકડી મુદામાલ રીકવર કરતી  વારાહી પોલીસ

પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાયી સાહેબ, પાટણ તથા નાયબ પોલીસ ઐધિક્ષક સા.શ્રી ડી.ડી.ચૌધરી રાધનપુર નાઓએ જિલ્લામાં મિલ્કત સબંધી બનતા બનાવો અટકાવવા સારુ સુચના કરેલ હોઈ જે સુચના આધારે અમો પોલીસ સ્ટાફુના…

સરકારે ટેકાના ભાવે ખરીદીની કરવા માટે કરી જાહેરાત, 9 નવેમ્બરથી શરૂ થશે ખરીદી

Farmer MSP News: રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ‘માવઠા’ના કારણે ખેતરોમાં ઉભા પાકને મોટું નુકસાન થવા પામ્યું છે, જેમાં ખાસ કરીને મગફળી, કપાસ અને સોયાબીન…

પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી રસોડામાં દાટી દીધો:મીઠું નાખી ડેડબોડીના ટુકડા દાટી દઈ માથે ટાઇલ્સ લગાવી દીધી, પોલીસે દોઢ વર્ષ પછી હાડપિંજર કાઢ્યું

આજથી દોઢ વર્ષ પહેલાં ‘દૃશ્યમ’ ફિલ્મ જેવી જ એક ઘટના અમદાવાદમાં બની હતી. પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી લાશ રસોડામાં દાડી દઈને બીજા દિવસે સિમેન્ટનું ફ્લોરિંગ કરી દીધું…

‘આ વખતે જો રોડ તૂટ્યો તો બધા સસ્પેન્ડ થશો’:નવા રોડનું ખાતમુહૂર્ત કર્યા બાદ ધારાસભ્યની કોન્ટ્રાક્ટરોને ચેતવણી, કહ્યું- ‘ગુણવત્તામાં કોઇ બાંધછોડ નહીં ચાલે’

નડિયાદ શહેર અને આસપાસના ગામો માટે એક મહત્વપૂર્ણ વિકાસકાર્યની શરૂઆત થઈ છે. નડિયાદના મુખ્ય અવરજવરવાળા નડિયાદથી મરિડા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ રોડનું નિર્માણ રૂપિયા 2.36 કરોડના ખર્ચે કરવામાં…

રાપર તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના લેણાં માફ કરવા મામલતદાર શ્રી ને આપ્યું આવેદન પત્ર

રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાયફા બંધ કરો ખેડુતોના લેણા માફ કરોના નારા સાથે રાપર દેનાબેંક ચોક ખાતે ધરણા કરી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. આજ રોજ રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ…

અમદાવાદના નરોડામાં સ્વામિનારાયણ પાર્કમાં 1600 મકાન અને 200 દુકાનો BU વગરની, તંત્રની નોટિસથી રોષ ફેલાયો

Naroda Swaminarayan Park flat : અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ પાર્કના 1600 મકાન અને 200 દુકાન દસ વર્ષથી બિલ્ડિંગ યુઝ પરમીશન વગરના છે. દસ વર્ષ સુધી આ સ્કીમના કોન્ટ્રાકટર ધર્મદેવ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!