Latest Post

અમદાવાદના માંડલમાં રેતી ભરતા સમયે વિશાળ ભેખડ ધસી પડતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત ‘મજબૂરીમાં બધું કરવું પડે,ભાવ સામે પગાર વધવાનો નિયમ લાવો’, VIDEO:’રૂ.3 વધારો કે રૂ.5 અમારો તો મરો જ છે’, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ અમદાવાદીઓએ શું શું કહ્યું? અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત રાધનપુર તાલુકાના સાતુન ગામ ખાતે ઠાકોર સમાજની સ્મશાન ભૂમિમાં બનેલી દિવાલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, જાગૃત નાગરિકની લેખિત રજૂઆત 19 મે બાદ 15 મનપામાં મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનની જાહેરાતની શક્યતા:ચૂંટણી રિઝલ્ટના 15 દિવસ બાદ પણ પદાધિકારીઓ નક્કી નહીં; કોકડું વધુ ગૂંચવાયું

લાઠીમાં દબાણ ઝુંબેશ 

લાઠી નગરપાલિકા દ્વારા લારી ગલ્લા છાપરા નડતરરૂપ દબાણ માટે લાઠી વહીવટી અધિકારી દ્વારા સૌ વેપારી ને એક દિવસ અગાઉ નડતર દબાણ હટાવવા માટે, નોટિસ દ્વારા જાણ કરેલ અને આજરોજ તારીખ:4.11.25.…

તા.04-11-2025 ના રોજ ઊંઝા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નં 5,6,7,8,9 નુ નૂતનવર્ષા સ્નેહ મિલન યોજાયું.

જેમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી ઈશ્વરભાઈ મકવાણા, ધારાસભ્ય શ્રી કીરીટકુમાર કે. પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી નારાયણ કાકા, ઊંઝા શહેર પ્રમુખશ્રી સંજયભાઈ જે.રાવળ (પેઈન્ટર), ઊંઝા નગરપાલિકા પ્રમુખશ્રી જિજ્ઞાબેન પટેલ, ઊંઝા એ.પી.એમ.સી…

ગુજરાતમાં એક લાખ જેટલા ટયુશન શિક્ષકોની રોજગારી છિનવાઇ જશે

વડોદરાઃ સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર કેન્દ્ર સરકારે કોચિંગ ક્લાસ માટે એક ગાઈડ લાઈન બનાવી છે.જેનો અમલ કરવા માટે ગુજરાત સરકારે એક કમિટિની રચના કરી છે.જોકે આ ગાઈડ લાઈનની કેટલીક જોગવાઈઓ…

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ:1 કિલોએ રૂ. 1.50 કમિશન વધારીને 3 રૂપિયા કરશે, પુરવઠા મંત્રી અને એસો.ના પ્રતિનિધિઓ વચ્ચે મળેલી બેઠક સફળ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રી બંનેએ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સકારાત્મક…

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) અંતર્ગત બેઠક યોજાઈ

ચૂંટણી પંચના માર્ગદર્શક સૂચનોની ચૂસ્ત અમલવારી સહિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલ બનાસકાંઠા જિલ્લાના કલેકટર તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, પાલનપુર ખાતે…

સુરતના કોસંબામાં મહિલાનો મૃતદેહ મળવા મામલે ઘટસ્ફોટ, જાણો કોના પર શંકાની સોય

Surat News: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા નજીક સોમવારે (ત્રીજી નવેમ્બર) એક સનસનાટીભરી ઘટના સામે આવી હતી. રોડ પરથી એક બંધ ટ્રોલી બેગ મળી આવી હતી, જેમાંથી એક અજાણી મહિલાનો…

શ્રી મેલડી માતાજી શક્તિપીઠ, રામોસણા(મહેસાણા) ખાતે દ્વિ દિવસય 23 મા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

તા. 2 તથા 3 નવેમ્બર, 2025 દરમ્યાન મેલડી માતાજીના પાટોત્સવ મા નવનિર્મિત મંદિરમા શ્રી ગણપતિ દાદા તથા શ્રી ભૈરવ દાદાની મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞ તેમજ નવચંડી યજ્ઞ તથા માઁ મેલડીના પ્રિય…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!