Radhanpur : જગદમ્બા રેસીડેન્સીમાં પાણી ભરાવાની સમસ્યા – તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ, નગરસેવકના પ્રયાસોથી રાહત. Radhanpur News
રાધનપુર તાલુકાના સરદારપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી જગદમ્બા રેસીડેન્સીમાં વરસાદ બાદ પાણી ભરાઈ જતાં સોસાયટીના રહીશો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણી ઘરો અને માર્ગોમાં ઘૂસી જતા રહીશો…
