સ્માર્ટ સિટી અમદાવાદમાં સરકારી બસમાંથી 100 લિટર ડીઝલની ચોરી, પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ
Ahmedabad News: છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં ચોરીની ઘટનાામાં વધારો થઈ રહ્યો છે. હવે બોપલમાં આવેલા લાલગેબી આશ્રમના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી ST બસને તસ્કરોએ નિશાન બનાવી છે. અહીં પાર્ક કરેલી ST…
સુરત પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકીથી રાજ્યભરની પોલીસ દોડી:હેડ ઓફિસે એલર્ટ કરતાં ભાવનગર, અમરેલી સહિત મોટા ભાગનાં શહેરોમાં પાસપોર્ટ-પોસ્ટ ઓફિસમાં ચેકિંગ
એક તરફ રાજ્યમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે આજે (27 ફેબ્રુઆરી) સુરત પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો મેલ મળતા તંત્ર દોડતું થયું હતું.…
આજ રોજ જી. એલ. પટેલ હાઇસ્કુલ, ઊંઝા ખાતે ધોરણ 10 બોર્ડની પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ.
આજે યોજાયેલ આ પરીક્ષામાં ઊંઝા તાલુકાના અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમના પરીક્ષાર્થીઓ ઉત્સાહભેર હાજર રહ્યા. શ્રેયસ કેળવણી મંડળના મંત્રી નરેન્દ્રભાઈ પટેલ, નિયામક ઈશ્વરભાઈ પટેલ, વિનુભાઈ રાવલ, ઊંઝા શહેર યુવા મોરચા…
જામનગર જિલ્લામાં ગુજરાત રાજ્ય માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 ને 12 ની પરીક્ષાનો શાંતિપૂર્ણ રીતે થયો પ્રારંભ
Jamnagar : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ કરાયો છે, ત્યારે જામનગર જિલ્લામાં કુલ નોંધાયેલા 15,016 પરીક્ષાર્થીઓ પૈકી આજે સવારે ધોરણ 10 નું…
વિરાટ હિન્દુ સંમેલન શ્રી ગોપાલ દાસજી મહારાજના આશીર્વચન સાથે રંગપુર સમાજની વાડી, ઊંઝામાં સફળતા પૂર્વક યોજાઈ ગયુ.
ઊંઝામાં બહારમાઢ વસ્તી-5 સમિતિ દ્વારા તારીખ 24-02-26 મંગળવારે રાત્રે 8:30 કલાકે આયોજિત વિરાટ હિંદુ સંમેલન રંગપુર સમાજની વાડી, ઊંઝા ખાતે ભવ્ય અને શિસ્તબદ્ધ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. આ કાર્યક્રમના…
અમદાવાદના નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રા નિજ મંદિરે પરત ફરી:શાંતિપૂર્ણ માહોલમાં યાત્રા પૂર્ણ, મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા
આજે અમદાવાદના સ્થાપના દિવસે શહેરના નગરદેવી માતા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા નીકળી હતી. વર્ષ 2025માં 614 વર્ષ બાદ પ્રથમવાર શરૂ થયેલી આ નગરચર્યાની પરંપરા 2026માં જાળવી સતત બીજા વર્ષે નગરયાત્રાનું આયોજન…
મહેસાણામાં છેલ્લા કેટલાક સમયથી નિર્દોષ અને અબોલા જીવો પર વધી રહેલા અત્યાચાર મામલે જીવદયા પ્રેમીઓની મિટિંગ મળી.
ગઈ કાલે તા 24/2/2026 ના રોજ રાત્રે 7.30 વાગે શ્રી વૈદ્યનાથ મહાદેવ, લાખવાડ મુકામે અબોલ જીવો પરના અત્યાચાર સામે લોકજાગૃતિ માટે મહેસાણાના દરેક જીવદયાપ્રેમી સંસ્થાઓ અને જીવદયા પ્રેમીઓની અગત્યની મીટીંગ…
