Latest Post

રાધનપુરમાં વોર્ડ-1ના પ્રશ્નોને લઈને વિવાદ ગરમાયો, જયાબેન ઠાકોર અને વોર્ડ 1 તથા રાધનપુર ના અન્ય રહેવાશી ઓ એ આપી ધરણાની ચીમકી અમદાવાદના ઓઢવમાં કંપની નજીક આગ લાગતા કચરાના ઢગલામાંથી લાશ મળી, પોલીસ ઘટનાસ્થળે ‘નરસિંહ મહેતા-સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર યુનિ.માં વિદ્યાર્થીઓને પાસ કરાવી દેવાનું સેટિંગ’:જૂનાગઢમાં ગુજરાત એજ્યુકેશનના સંચાલકે કબૂલ્યુ; દિવ્ય ભાસ્કરના સ્ટિંગ બાદ શિક્ષણમંત્રીના તપાસના આદેશ ભચાઉ ખેતી વાડી બજાર સમિતિ ના પ્રમુખ વાઘુભા કાનજીભા જાડેજા બીજી વખત બીનહરીફ થયા ગાંઘી ઘામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ના અઘ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ  રાધનપુર નગરપાલિકા ના રોડ-રસ્તા અને ગટર સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું જયાબેન ઠાકોરે તંત્રને 90 દિવસનું અલ્ટીમેટમ આપ્યું, નહીં તો આત્મવિલોપન ચીમકી આપી

વડોદરામાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ મોબાઇલ ફોનની એસેસરીઝ વેચતા 2 વેપારી ઝડપાયા, રૂ.21.71 લાખનો મુદ્દામાલ જપ્ત

Vadodara Police : વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલા મરીમાતાના ખાંચામાં વધુ એક વખત બ્રાન્ડેડ કંપનીના નામે ડુબલીકેટ મોબાઈલ ફોનની એસેસરીઝનું વેચાણ કરતા બે દુકાન સંચાલકોની રાવપુરા પોલીસે રૂ.21.71 લાખ…

સાતોલ ગામ પંચાયત ભવનનું નવીન ખાતમુહૂર્ત સંપન્ન

સાતોલ ગામ પંચાયતના નવીન ભવનનું ખાતમુહૂર્ત તા. 30/01/2025 (શુક્રવાર) ના રોજ સવારે 11 વાગ્યે ભવ્ય રીતે યોજાયું હતું. આ પ્રસંગે સરપંચ શ્રીમતી શોભનાબા તથા ડેપ્યુટી સરપંચ શ્રી પરમાર મહેન્દ્રભાઈના હસ્તે…

UGCના જાતિગત ભેદભાવના નિયમ મામલે અમદાવાદીઓ સામ સામે, VIDEO:’આ નિયમ બેહદ જરૂરી છે, ખોટી ફરિયાદ થશે તો અમે ક્યાં જઈશું’

UGCના નવા નિયમોનો બે અઠવાડિયાથી સવર્ણો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે ગુરુવારે સુપ્રીમ કોર્ટે નવા નિયમો પર સ્થગિત કરતા સરકારને ફરીથી ડ્રાફ્ટ તૈયાર કરવા કહ્યું છે. ચીફ…

ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે ચપરેડી (અટલનગર) ખાતે રૂ. ૧૯૦.૮૭ લાખના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત સંપન્ન

છેવાડાના ગામડાઓ સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવા સરકાર કટિબદ્ધ: શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા તા-29-01-2026 ના રોજ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની ગરીમામય ભુજ તાલુકાના ચપરેડી (અટલનગર) ગામે અંદાજે રૂ.૧૯૦.૮૭…

વારાહી ગામમાં સંત શ્રી ભાણ સાહેબ નો જન્મ જયંતી મહોત્સવ ઉજવવામાં આવ્યો

પાટણ જિલ્લાના વારાહી ગામમાં સંત શ્રી ભાણ સાહેબ નો 328 મો જન્મ જયંતી મહોત્સવ ઉજવવામાં આવ્યો તેમાં સુંદરકાંડ મહા આરતી અને અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી ભાણ સાહેબનું જીવન ચરિત્ર જોઈએ…

દુદખા ગામમાં જાહેર રસ્તા પર ગેરકાયદે દબાણથી જનજીવન ઠપ્પ

વારંવાર રજૂઆતો છતાં તંત્રની નિષ્ક્રિયતા, ગ્રામજનોમાં ભારે રોષ દુદખા (તા. સમી, જી. પાટણ) ગામમાં જોગણી માતાના મંદિરથી મેમણા રોડ સુધીના જાહેર રસ્તા પર થયેલા ગેરકાયદે દબાણને કારણે સમગ્ર ગામની જનજીવન…

ઊંઝા APMC દ્વારા દિવંગત કર્મચારીઓના પરિવારોને આર્થિક ટેકો આપી કરેલ પ્રસંસનીય અભિગમની ચોમેર પ્રશંસા.

​બજાર સમિતિ ઊંઝામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અને ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલ કર્મચારીઓના આશ્રિત કુટુંબીજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી, બજાર સમિતિ, ઊંઝા દ્વારા આર્થિક સહાયનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!