Tag: Santalpur News

સાંતલપુર તાલુકાના એવાલ બટ વિસ્તારમાં તા.૨૪ અને ૨૫ ઓક્ટોમ્બર (બે દિવસ )દરમિયાન પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો

બીએસએફ બટાલિયનના સૈનિકોને ફાયરીંગ પ્રેક્ટીસ માટે સાવચેતીના ભાગરૂપે એવાલ ફાયરીંગ બટની ફરતે ૫૦૦ યાર્ડ સુધીના અંતરમાં કોઈપણ માણસ, પાલતુ જાનવરો વિગેરેના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પાટણ દ્વારા…

વિકાસ સપ્તાહ ૨૦૨૫_પાટણ સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામે વિકાસ કાર્યક્રમ યોજાયો

વિકાસ શપથ” ગ્રહણ કરી દેશ અને સમાજના સર્વાંગી વિકાસ માટે સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામે “વિકાસ સપ્તાહ – ૨૦૨૫” અંતર્ગત તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કંકુબેન લાલાભાઈના અધ્યક્ષસ્થાને…

સાંતલપુરના બાબરા ગામે નિલગાયના શિકારની ઘટના સામે આવતા ચકચાર : વન વિભાગે તપાસ શરૂ કરી

ઘાસચારા વચ્ચેથી નિલગાયનો શિકાર કરાયેલ મૃતદેહ મળતા વન વિભાગ હરકતમાં, ગ્રામજનોની માંગ — “વહેલી તકે આરોપીઓને પકડો” પાટણ જિલ્લામાં સાંતલપુર તાલુકાના બાબરા ગામની સીમમાં રેવન્યુ જમીન પર નિલગાયનો શિકાર કરાયેલ…

કૃષિ વિકાસ દિન 2025 તેમજ રવિ કૃષિ મહોત્સવ 2025 ની વારાહી એપીએમસી માં ઉજવણી

પાટણ જિલ્લાના વારાહી એપીએમસીમાં રવિ કૃષિ મહોત્સવ 2025 ની ઉજવણી કરવામાં આવી જેમાં આ પ્રસંગમાં શ્રી હેતલબેન વી ઠાકોર પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત પાટણ ભારતીબેન ડી ચૌધરી ચેરમેન મહિલા અને…

Santalpur : સાંતલપુર વિસ્તારમાં યુજીવીસીએલની બેદરકારીથી ગામોમાં અંધકાર –  ગ્રામજનોનો ઉગ્ર રોષ, રાધનપુર સબ ડિવિઝન કચેરીએ વિરોધ. Santalpur News

સાંતલપુર તાલુકાના અનેક ગામોમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠાની સમસ્યાઓ હાવી રહી છે. ખાસ કરીને હાલમાં ચાલી રહેલી નવરાત્રીના પાવન તહેવારમાં વારંવાર લાઈટ ડુલ રહેતા ગામજનોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો…

Santalpur : સાંતલપુર ના કલ્યાણપુરા થી વર્ણોસરી સુધી ભારત માલા રોડ બિસ્માર:  ખેડૂતોની ચિંતા વધતી, પાકને નુકસાનનો ભય. Santalpur News

પાટણકા ગામના ખેડૂતો નવીન માર્ગની તાત્કાલિક માગણી સાથે રોડ બંધ કરવાનો આહ્વાન કરી રહ્યા છે પાટણ જિલ્લા, સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા થી વારસોસરી સુધીના ભારત માલા રોડની હાલત ગંભીર છે. માર્ગ…

Varahi : દૈગામડા ગામથી પાંચ ઇસમને કિં.રૂા.૧૭,૫૩૦/- મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વારાહી પોલીસ. Varahi News

પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાયી સાહેબ, પાટણ નાઓએ પ્રોહી/જુગારના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જે સુચના આધારે ના.પો.અધિ.સા.શ્રી શ્રી ડી.ડી.ચૌધરી રાધનપુર ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ વારાહી પોલીસ સ્ટાફના માણસો પ્રોહી/જુગારના…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!