Category: ઊંઝા

Apmc ઊંઝા ચેરમેને વંદે માતરમ ગીતની 150 વર્ષની ઉજવણી રૂપે

સ્વદેશી ચીજવસ્તુઓના વપરાશ માટે સામુહિક પ્રતિજ્ઞા લેવડાવી. આજ રોજ સવારે 11 વાગે apmc ઊંઝામાં ચેરમેનશ્રી દિનેશભાઈ પટેલ દ્વારા બજાર સમિતિ ઊંઝાના ડિરેક્ટર ગણ, કર્મચારી ગણ તેમજ માર્કેટયાર્ડના બંને વેપારી મંડળના…

તારીખ: 6 નવેમ્બર 25ના રોજ ઊંઝા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નં 1,2,3,4 નુ રમણવાડી, ઊંઝા ખાતે નવા વર્ષનું સ્નેહમિલન યોજાયું.

આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ શ્રી જુગલજી ઠાકોર સાહેબ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. ઊંઝા ધારાસભ્ય શ્રી કીરીટકુમાર કે. પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી નારાયણ કાકા, ઊંઝા શહેર પ્રમુખશ્રી સંજયભાઈ જે.રાવળ (પેઈન્ટર),…

તા.04-11-2025 ના રોજ ઊંઝા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નં 5,6,7,8,9 નુ નૂતનવર્ષા સ્નેહ મિલન યોજાયું.

જેમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી ઈશ્વરભાઈ મકવાણા, ધારાસભ્ય શ્રી કીરીટકુમાર કે. પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી નારાયણ કાકા, ઊંઝા શહેર પ્રમુખશ્રી સંજયભાઈ જે.રાવળ (પેઈન્ટર), ઊંઝા નગરપાલિકા પ્રમુખશ્રી જિજ્ઞાબેન પટેલ, ઊંઝા એ.પી.એમ.સી…

ઊંઝા ઓવરબ્રીઝ પર અવાનવાર પડતા મોટા ખાડાઓ ક્યારે કાયમી ધોરણે પુરાય તેના મુર્હત માટે સ્થાનિક તંત્ર જાણે રાહ જોઈ રહ્યુ છે.

આ ખાડાઓ નેતાઓની નજરમાં આવતા હશે કે કેમ?? ભારે અકસ્માતની રાહ જોઈને બેઠેલું ઊંઝાનું નબળું સ્થાનિક તંત્ર. ભ્રસ્ટાચારની દુર્ગંધ ચારેબાજુ ફેલાઈ રહી છે. Apmc માટે જગતભરમાં પ્રખ્યાત ઊંઝા ખાતે પાટીદાર…

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સરદારચોક,ઊંઝા ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તરફથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામા આવ્યા.

આ પ્રસંગે ઉપસ્થિત હોદેદાર ઊંઝા તાલુકા સામાજિક પ્રભારી શ્રી ભગુભાઇ પટેલ, ઊંઝા તાલુકા સામાજિક મહામંત્રી શ્રી દશરથભાઈ પટેલ, મહેસાણા જિલ્લા કો-ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ, ઊંઝા તાલુકા ચેરમેન શ્રી કેનીલભાઈ પટેલ,…

ઊંઝા સથવારા સમાજ એકતા પરિવારનો સ્નેહ મિલન સમારોહ યોજાયો.

ઈષ્ટદેવ શ્રી વિશ્વકમૉ દાદાના આશીર્વાદથી તારીખ 28-10-25 ના રોજ ઊંઝા સથવારા સમાજ એકતા પરિવાર કારવાન હોટલે, ઊંઝા દ્વારા સ્નેહ મિલન સમારોહનુ આયોજન કરવામા આવ્યુ હતુ. એકતા પરિવારના પ્રમુખ સથવારા જતીન…

નવા વર્ષના લાભ પાંચમ સુધીના દિવસોમાં શ્રી ગણપતિ મંદિર સંસ્થા, ઐઠોરમાં કુલ 24,500 જેટલા ભક્તોએ ભોજન પ્રસાદીનો લાભ લીધો.

નૂતન વર્ષના પ્રારંભથી જ હજારો શ્રદ્ધાળુઓએ શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શન કરી નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી. સોનાથી મઢેલ ગર્ભગૃહને અનેક ફૂલોથી વધુ આકર્ષક બનાવવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!