રેવન્યું ગુરુ કે રેવન્યું નિષ્ણાંત એવા ખેડૂતોના લાડીલા અને ખેડૂતોને સાદી અને સરળ ભાષામાં સમજાવતા રમણીકભાઈ કોટડીયાનો ૧૫મો તાલીમ કેમ્પ-રાજકોટથી રામવાડીની નજીક તેમની જ વાડીમાં યોજાયો.
રેવન્યું ગુરુ રમણીકભાઈ નો હેતુ એવો છે કે જમીન અત્યારે કિંમતી બનતી જાય છે અને આપણાં ખેતીપ્રધાન ભારત દેશમાં જગતનો તાત (પિતા) એવો ખેતીનો માલિક ખેડૂત રેવન્યું કાયદામાં અટવાઈ રહેલો…
