Category: ગુજરાત

સર્વ સમાજ સેવા ગ્રુપ દ્વારા શોભાસણની પ્રાથમિક શાળામાં ચોપડા-બોલપેન વિતરણ કરવામાં આવી.

આજ રોજ સર્વ સમાજ સેવા ગ્રુપ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રદેશ પ્રમુખ જયેશસિંહ ઠાકોર , ચિંતનભાઇ ભુવાજી , વિક્રમસિંહ વાઘેલા , સુનિલજી શોભાસણ અને વિકીભાઇ ઠાકોર (સોનલ ફટાકડા) અને સેજલબેન ઠાકોરના…

એમ.એન.પટેલ પ્રાથમિક શાળા કડીમાં ભાષા પ્રેમી ખોડાભાઈ પટેલ ‘ધર્મેશ’દ્વારા માતૃભાષા દિવસ ઉજવાયો.   

માતૃભાષા એટલે પોતીકી ભાષાનું ગૌરવ. માતૃભાષા દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ત્યારે કડીનાં નાની કડી વિસ્તારમાં આવેલ શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળામાં ભાષા પ્રેમી આચાર્ય ખોડાભાઈ પટેલ…

ઊંઝા તાલુકાના ઐઠોર ગામના મહેશભાઈ-મુકેશભાઈ પટેલે રખડતા કુતરાઓ માટે લાડવા બનાવડાવી તેમના પૂજ્ય પિતાશ્રી મફતલાલના 84 માં જન્મદિવસ નિમિત્તે અનોખી સેવા કરી ઉજવણી કરી.

આજ તારીખ 21-02-26 શનિવારના રોજ મહેશભાઈ-મુકેશભાઈ પટેલ અને તેમના પરિવારે (બંગાળી) (હાલ- સુરત) એ પોતાના પિતાશ્રી મફતલાલ ઈશ્વરદાસ પટેલની 84 મા જન્મદિવસ નિમિત્તે રખડતા અબોલ કુતરાઓની સેવા કરી સમાજમાં ઉદાહરણ…

કાયદેસરના વાલીપણામાંથી અપહરણ મામલે રાધનપુર પોલીસની મોટી કાર્યવાહી

બાળકિશોર સહિત બે મહિલા સહઆરોપીઓ ઝડપાયા, સગીર ભોગબનનાર સુરક્ષિત મળી રાધનપુર વિસ્તારમાં કાયદેસરના વાલીપણામાંથી સગીર વયની બાળકીના અપહરણના ગંભીર કેસમાં રાધનપુર પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી…

રાષ્ટ્રીય શિક્ષણનીતિ શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સંસ્કૃત શિક્ષણ ને મહત્વ પ્રદાન કરવા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા વિવિધ પાંચ યોજનાઓ માનનીય મુખ્યમંત્રી શ્રી ના વરદ હસ્તે યોજના પંચકર્મ સ્વરૂપે લોકાર્પણ કરેલ જે

અંતર્ગત એક વિશેષ યોજના સંસ્કૃત પ્રોત્સાહન યોજના માધ્યમિક અન્વયે સમગ્ર રાજ્યમાંથી સંસ્કૃત પ્રોત્સાહન માટે દરખાસ્ત મંગાવવામાં આવી હતી એમાંથી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત વિષયના વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હોય…

મહેસાણામા નિર્દોષ જીવો પર થતા અવારનવારના અત્યાચાર ને રોકવા જીવદયા પ્રેમીઓ અને સંસ્થાઓએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું.

તાજેતરમાં મહેસાણામા રાધનપુર રોડ વિસ્તારના મહેસાણા નગર સોસાયટીમાં બે રહીશો નિર્દોષ અબોલા શ્વાનને કોથળામાં બાંધીને અન્ય અજાણી જગ્યા પર નાખી આવતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.…

ઊંઝા તાલુકાની જ્ઞાન અક્ષર સ્કુલ, ઐઠોર ખાતે શિવરાત્રીએ રુદ્રયાગનું આયોજન કરવામાં આવ્યું.

ઐઠોરના કર્મકાંડી પ્રતિષ્ઠિત બ્રાહ્મણ દ્વારા રુદ્રયાગ પદ્ધતિસર પૂર્ણ કરવામાં આવેલ. આ સમગ્ર ધાર્મિક આયોજનમાં સ્કૂલના શિક્ષકો, સંચાલકશ્રીઓ, વાલીશ્રીઓ ઉપરાંત આસપાસના ગામના સરપંચ શ્રી, ઐઠોરના ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા.…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!