વારાહી ભીડભંજન હનુમાનજી ગૌશાળામાં ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી
પાટણ જિલ્લાના વારાહી ગામમાં આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા માં શ્રી ગોગા મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી જેમાં આજરોજ વારાહી ગામમાં ગોગા મહારાજની પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભા યાત્રાનું આયોજન…
