Category: સાંતલપુર

Santalpur સાંતલપુર ટોલનાકા પર હિંસાત્મક હુમલો ફાસ્ટ ટ્રેક હોવા છતાં પરિવાર પર લાકડી વડે પ્રહાર, મહિલાઓ સાથે પણ દુર્વ્યવહાર . Santalpur News

સાંતલપુર : પાટણ જિલ્લાના સાંતલપુર પાસે ભારતમાલા રોડ પર આવેલ ટોલનાકા પર દાદાગીરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ફાસ્ટ ટ્રેક લગાવેલી ગાડી હોવા છતાં ટોલનાકાના કર્મચારીઓએ ટોલ ખોલ્યો નહોતો અને…

Santalpur : સાંતલપુર ના નડિયા ગામે દુર્ઘટના : પાંચ યુવાનોના મોત, એક હજુ લાપતા. Santalpur News

પાટણ જિલ્લાના સાંતલપુર ના નડિયા ગામે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગામના આઠ યુવાનો નાહવા ગયા હતા ત્યારે પાણીમાં ડૂબી જતાં પાંચના મોત થયા છે, જ્યારે એક યુવાન હજુ લાપતા હોવાનું…

Patan : રાધનપુર-સાંતલપુરમાં વરસાદી અસર બાદ તંત્ર દ્વારા રાહત-બચાવ કામગીરી પુરજોશમાં. Patan News

જિલ્લા કલેકટરશ્રી તુષાર ભટ્ટના માર્ગદર્શન હેઠળ ૧૧૮ ગામ પૈકી ૭૬ ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત રાધનપુર-સાંતલપુરના બાકીના ૪૨ ગામોમાં વીજળી પુન:સ્થાપિત કરવાની કામગીરી પુરજોશમાં પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પવન સાથે…

Santalpur : ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય. Santalpur News

સાંતલપુર, તા.10 સપ્ટેમ્બર સાંતલપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા ભારે વરસાદને કારણે અનેક ગામોમાં જનજીવન ખોરવાયું છે. પરિસ્થિતિનો તાગ લેવા માટે આજે રાધનપુરના પૂર્વ ધારાસભ્યશ્રી રઘુભાઈ દેસાઈએ મઢુત્રા, વૌવા, જાખોત્રા,…

Varahi : વારાહીમાં અતિ વરસાદથી મકાન અને વરંડો ધરાશાય. Varahi News

પાટણ જીલાના વારાહી ગામમાં થયેલા અતિભારે વરસાદે ગામના રહેવાસીઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ગામના પ્રજાપતિ વાસ વિસ્તારમાં દરજી શૈલેષભાઈનું મકાન અચાનક ધરાશાય થઈ જતાં ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત…

Santalpur : દાત્રાણા રવેચીનગર પ્લોટ માં ઘરોમાં પાણી ઘૂસતાં રહીશો પરેશાન. Santalpur News

તંત્રની નિષ્ક્રિયતા સામે નારાજગી, આજદિન સુધી કોઈ અધિકારીની મુલાકાત નહીં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામે આવેલા રવેચીનગર વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ફરી વળતાં પ્લોટ વિસ્તારમાં આવેલા અનેક ઘરોમાં…

Radhanpur : રાધનપુર વોર્ડ-૭માં વરસાદી પાણીનો ત્રાસ, ભાજપના નેતાઓ સામે નાગરિકોનો આક્ષેપ. Radhanpur News

રાધનપુર : શહેરના વોર્ડ-૭ના વિઠલનગર-૨ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા વરસાદ પછી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે. યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરી બગડી…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!