અતિવૃષ્ટિમાં નુકસાન છતાં વળતરથી વંચિત બાબરા ગામના ખેડૂતો, રાધનપુર નાયબ કલેક્ટરને આવેદન
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બાબરા ગામમાં વર્ષ 2025 દરમિયાન થયેલી અતિવૃષ્ટિ બાદ ખેડૂતોને થયેલા ભારે નુકસાન સામે સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલા વળતર પેકેજનો લાભ ન મળતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા…
