Santalpur : દાત્રાણા રવેચીનગર પ્લોટ માં ઘરોમાં પાણી ઘૂસતાં રહીશો પરેશાન. Santalpur News
તંત્રની નિષ્ક્રિયતા સામે નારાજગી, આજદિન સુધી કોઈ અધિકારીની મુલાકાત નહીં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામે આવેલા રવેચીનગર વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ફરી વળતાં પ્લોટ વિસ્તારમાં આવેલા અનેક ઘરોમાં…
