Category: Breking News

ઊંઝા APMC ના ચેરમેનશ્રીનું ‘ઉત્તર ગુજરાત રત્ન’ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું.

ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ (Gujarat First News) અને શ્રી સિદ્ધિ ગ્રુપના ‘સ્ટુડિયો ઓન વ્હીલ્સ’ (Studio on Wheels) ઉપક્રમે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત ફલશ્રુતિ અને રત્ન સન્માન સમારોહ યોજાયો હતો. ​આ…

ગુજરાતમાં સૌપ્રથમ પહેલ: કચ્છના ૨૮૧ ગામના કુલ ૯૧૦ તળાવોને રેવન્યૂ રેકર્ડ પર લાવી બ્યુટીફિકેશન, જળસંચય અને સંરક્ષણ માટે કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શનમાં મહેસૂલી તંત્રની ઝુંબેશરૂપ કામગીરી

કલેક્ટરશ્રી આનંદ પટેલના વિઝન હેઠળ કચ્છના ૧૦ તાલુકાઓમાં કુલ ૯૧૦ તળાવની અંદાજે ૫૬૦૦ એકરથી વધુ જમીનને નીમ કરવાની કામગીરી પૂર્ણ કરાઈ વૈજ્ઞાનિક ઢબે જમીન માપણી પ્રક્રિયા બાદ સત્તાવાર દરજ્જાના હુકમથી…

પાટણમાં આમ આદમી પાર્ટીમાં ભૂકંપ: બે સિનિયર કાર્યકરો એ એકસાથે આપ્યું રાજીનામું

પાટણમાં આમ આદમી પાર્ટીને સંગઠનાત્મક ઝટકો બે સિનિયર કાર્યકરોના રાજીનામાથી રાજકીય ચર્ચા ગરમાઈ પાટણ : આમ આદમી પાર્ટી પાટણ જિલ્લામાં સંગઠનાત્મક સ્તરે મહત્વપૂર્ણ ફેરફાર સામે આવ્યા છે. પાર્ટીના બે સિનિયર…

રાધનપુરમાં ગટર અને ગંદકીનો પ્રશ્ન વિકટ, ગ્રીનપાર્ક વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત

રાધનપુર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં. ૩માં આવેલા ગ્રીનપાર્ક વિસ્તાર, નાલંદા સ્કૂલની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ગટરનાં ગંદા પાણીના ભરાવને કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. નગરપાલિકા ઉપપ્રમુખશ્રીનો વોર્ડ હોવા છતાં…

આજે મહા વદ પાંચમ, આજના દિવસે ઐઠોરના ગણપતિ દાદાએ આશરે 400 વર્ષ પહેલા પોતાની હાજરીનો પરચો પૂરેલ હોવાથી માનભેર આખા ગામનું બજાર બંધ રહ્યુ.

ભારતભૂમિ એટલે જાણે દિવ્ય ચમત્કારોની ભૂમિ. ઐઠોરા ગણેશ તેમના અનેક પરચાઓ અને ચમત્કારો માટે પ્રખ્યાત છે. શ્રી ઐઠોરા ગણેશનું મંદિર ગુજરાત ભરમાં હાલ પ્રખ્યાત તીર્થંધામ બની ચુક્યું છે. લાખો શ્રદ્ધાળુઓ…

ઊંઝા તાલુકાના ઐઠોર ગામે જીવદયા પ્રેમી – સેવાભાવી હીરાબેન શંભુભાઈ પટેલ પરિવારે રખડતા કુતરાઓ માટે લાડવા બનાવડાવી સાથે અન્ય સેવાઓ કરી પિતૃઋણ અદા કર્યું.

આજ 6-2-26 શુક્રવારના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વ. શંભુભાઈ કચરાભાઈ પટેલ (સાવદરા) ની શ્રદ્ધા સાથે પુણ્ય સ્મુતિ જીવંત રાખવા શ્રી હીરાબેન અને તેમના પરિવારે ઐઠોર ગામ અને…

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આઠ પરગણા પ્રજાપતિ સમાજનો 24 મો સમૂહ લગ્ન મહોત્સવ ઉજવાયો

રાધનપુર ખાતે આજરોજ આઠ પરગણા પ્રજાપતિ સમાજનો 24 મો સમુહ લગ્ન મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં 31 વરઘોડિયાઓએ પ્રભુતામાં પગલા માંડ્યા જેમાં સમાજના આગેવાનો દાતાશ્રીઓ અને સમાજના લોકો બોહળી સંખ્યામાં હાજર…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!