Tag: The Gujarat Live News

Patan : પાટણ જિલ્લામાં વરસાદી ત્રાટક – રાધનપુર અને સાંતલપુર તાલુકાના ગામોમાં મોટું નુકસાન. Patan News

સરકાર સમક્ષ તાત્કાલિક વળતર ચૂકવવાની માંગણી પાટણ : છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ રહેલા મોસાળધાર વરસાદને કારણે પાટણ જિલ્લાના રાધનપુર તથા સાંતલપુર તાલુકાના અનેક ગામો પૂર જેવી પરિસ્થિતિમાંથી પસાર થયા છે.…

Baanaskatha : બનાસકાંઠા પોલીસે કુદરતી આફતોમાં આપી માનવતાની સેવા. Banaskatha News

જિલ્લાવાસીઓએ ગુજરાત પોલીસને આપ્યો સેલ્યુટ – વંદન – અભિનંદન બનાસકાંઠા: જિલ્લામાં થયેલા અતિભારે વરસાદ અને પૂર જેવી કુદરતી આફતોમાં લોકોના જીવ બચાવવા બનાસકાંઠા પોલીસ તંત્ર આગળ આવ્યું હતું. પૂરગ્રસ્ત વિસ્તારોમાં…

Radhanpur : રાધનપુર કૉલેજમાં આત્મહત્યા નિવારણ દિવસ યોજાયો. Radhanpur News

હિંમત વિદ્યાનગર સ્થિત શ્રી અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ત્રિકમજીભાઈ ચતવણી આર્ટ્સ ઍન્ડ જે.વી.ગોકળ ટ્રસ્ટ કૉમર્સ કૉલેજ, રાધનપુરમાં કોલેજના પ્રિ. ડૉ.સી.એમ.ઠક્કર સાહેબના અધ્યક્ષ સ્થાને તેમજ માર્ગદર્શન હેઠળ તા. 10/09/2025…

Patan : ભારત ગેસ કંપનીના બાટલામાંથી ગેરકાયદેસર રીફીલીંગ કરી રાંધણ ગેસની ચોરી કરતા ઇસમોને પકડી પાડતી એસ.ઓ.જી. ટીમ પાટણ. Patan News

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, કચ્છ-ભુજ તથા શ્રી ડી.ડી.ચૌધરી સાહેબ, I/C પોલીસ અધિક્ષક, પાટણનાઓ તરફથી મળેલ સુચના અનુસાર એસ.ઓ.જી. પો.ઇન્સ.જે.જી.સોલંકીનાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી પાટણના પોલીસ કર્મચારીઓ પાટણ…

Santalpur સાંતલપુર ટોલનાકા પર હિંસાત્મક હુમલો ફાસ્ટ ટ્રેક હોવા છતાં પરિવાર પર લાકડી વડે પ્રહાર, મહિલાઓ સાથે પણ દુર્વ્યવહાર . Santalpur News

સાંતલપુર : પાટણ જિલ્લાના સાંતલપુર પાસે ભારતમાલા રોડ પર આવેલ ટોલનાકા પર દાદાગીરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ફાસ્ટ ટ્રેક લગાવેલી ગાડી હોવા છતાં ટોલનાકાના કર્મચારીઓએ ટોલ ખોલ્યો નહોતો અને…

Kachh : ભારે વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત થયેલા કચ્છના રસ્તાઓને પૂર્વવત કરવાની યુદ્ધના ધોરણે થતી કામગીરી. Kachh News

રાપર, ગાંધીધામ, ભચાઉ સહિતના તાલુકાઓમાં રોડનું થતું સમારકામ કચ્છ જિલ્લામાં પડેલા ભારે વરસાદના લીધે રસ્તાઓ વિવિધ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. રાપર અને ભચાઉ તાલુકા સહિત કચ્છના વિવિધ રસ્તાઓને રિપેર કરીને…

Santalpur : સાંતલપુર ના નડિયા ગામે દુર્ઘટના : પાંચ યુવાનોના મોત, એક હજુ લાપતા. Santalpur News

પાટણ જિલ્લાના સાંતલપુર ના નડિયા ગામે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગામના આઠ યુવાનો નાહવા ગયા હતા ત્યારે પાણીમાં ડૂબી જતાં પાંચના મોત થયા છે, જ્યારે એક યુવાન હજુ લાપતા હોવાનું…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!