Tag: Santalpur News

Patan : મઢુત્રા ગામે 15 દિવસ બાદ પણ પાણી ભરાયેલા –  ગ્રામજનો ભારે મુશ્કેલીમાં તંત્રને તાત્કાલિક પાણીના નિકાલની માંગ. Patan News

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામે અતિવૃષ્ટિને આજે 15 દિવસ વીતી ગયા હોવા છતાં પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે. ગામના તળાવવાળા પ્લોટ વિસ્તારમાં આવેલા અનેક મકાનોમાં હજુ પણ…

Santalpur : સરહદી વિસ્તાર સાંતલપુરમાં વિરામભાઈ આહીરની લોકસેવા કદરાઈ –  એમ.આઈ.જી.પી.સા. બોર્ડર રેન્જ, ભુજ તરફથી પ્રશંસાપત્ર એનાયત. Santalpur News

સરહદી વિસ્તાર સાંતલપુર હંમેશા જ તંત્ર માટે સંવેદનશીલ ગણાય છે. અહીં ક્યારેક કુદરતી આફતો તો ક્યારેક સરહદી પરિસ્થિતિઓને કારણે લોકજીવન પર પ્રતિકૂળ અસર જોવા મળે છે. આવી કપરા સંજોગોમાં સામાજિક…

Patan : રાધનપુર-સાંતલપુરમાં “નમો કે નામ”  રક્તદાન શિબિર ભવ્ય આયોજન સાથે સફળ. Patan News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસે સેવાકાર્યની અનોખી ઉજવણી – 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત રાધનપુર/સાંતલપુર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ સેવાકાર્યો યોજાઈ રહ્યા છે. તે જ અંતર્ગત…

Santalpur : સાંતલપુરમાં લાઈનમેન અને હેલ્પરોની બેદરકારીથી વીજ સમસ્યાઓ યથાવત્ – સામાન્ય ફોલ્ટે લોકોની મુશ્કેલીમાં વધારો. Santalpur News

સાંતલપુર તાલુકા સહિતના સરહદી વિસ્તારોમાં વીજ પુરવઠાની સમસ્યાઓ સતત લોકો માટે માથાનો દુખાવો બની રહી છે. છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદના કારણે ૭૧ ગામોમાં વીજળી ડુલ થઈ ગઈ હતી અને સમગ્ર…

Santalpur : સાંતલપુર તાલુકાના બાબરા ગામે ઓરવા ડેમ તૂટી જતા ખેડૂતો પાયમાલ – . santalpur News

પાકનું મોટું નુકસાન, વળતરની માંગ ઉઠી સાંતલપુર તાલુકાના બાબરા ગામમાં આવેલ ઓરવા ડેમ ગત દિવસોમાં પડેલા ભારે વરસાદ બાદ તૂટી પડતા ગ્રામ્ય વિસ્તારોમાં હાહાકાર મચી ગયો છે. ડેમ તૂટી જતાં…

Santalpur : વારાહી શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળામાં હિન્દુ સમ્રાટ એવા ડોક્ટર પ્રવીણભાઈ તોગડીયા ની શુભેચ્છા મુલાકાત. Santalpur News

પાટણ જિલ્લાના વારાહી ગામમાં આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળામાં શ્રી ડોક્ટર પ્રવીણભાઈ તોગડીયા સાહેબ એ શુભેચ્છા મુલાકાત લીધી ત્યારે ગામના અગ્રણીઓ અરવિંદભાઈ ઠક્કર લક્ષ્મણભાઈ આહીર બકાભાઇ ઠક્કર મુકેશભાઈ ઠક્કર સુરેશભાઈ…

Santalpur : સાંતલપુર તાલુકાના છેવાડાના ધોકાવાડા ગામમાં પી.એમ.શ્રી ધોકાવાડા પે સેન્ટર શાળાને દીવાદાંડીરૂપ બનાવનાર પ્રેરણાદાયી શિક્ષકશ્રી સુરેશભાઈ સેંધવ. Santalpur News

વધારાના શિક્ષણકાર્યના લીધે એનએમએસ તેમજ જ્ઞાન સાધના પરીક્ષામાં વિદ્યાર્થીઓ સફળતા સુધી પહોંચાડનાર પ્રેરણાદાયી શિક્ષકશ્રી સુરેશભાઈ સેંધવ સાથે મુખ્યમંત્રીશ્રીએ શિક્ષક દિનના રોજ ગાંધીનગર ખાતે કર્યો “પ્રેરણા સંવાદ” શિક્ષક એ નથી જે…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!