Tag: Santalpur News

Santalpur : સાંતલપુરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ : 20 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. Santalpur News

સાંતલપુર તાલુકામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આખા તાલુકામાં હાહાકાર મચી ગયો છે. અંદાજે 20 ઈંચ વરસાદ પડ્યો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. આ ભારે વરસાદને…

Santalpur : દાત્રાણા ગામે વીજ તંત્રની બેદરકારીથી જાનહાનિનું જોખમ, એક ભેંશ અને એક પાડી નો ભોગ લેવાયો. Santalpur News

સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામે વીજ વિભાગની બેદરકારી સામે આવી છે. બપોરે લગભગ 3 વાગ્યે ગામના બસ સ્ટેન્ડ નજીક વીજ પુરવઠાની લાઈનનો જીવંત તાર તૂટી પડ્યો હતો. ઘટના બાદ ગામના સરપંચ…

Santalpur : સાંતલપુર તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરશ્રી તુષાર ભટ્ટની મુલાકાત. Santalpur News

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા ભારે વરસાદને કારણે અનેક ગામોમાં પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આવી પરિસ્થિતિમાં જિલ્લા કલેક્ટરશ્રી તુષાર ભટ્ટે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ…

Santalpur : પાટણ જિલ્લાના સાંતલપુરમાં ધોધમાર વરસાદ : ગામો પાણીમાં ગરકાવ. Santalpur News

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારે થી મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા અનરાધાર વરસાદને કારણે પૂર જેવી…

Santalpur : વૌવા-મઢુત્રામાં 48 કલાકથી વીજળીના ધાંધિયા : ગ્રામજનોએ UGVCL કચેરીએ કરી રજૂઆત. Santalpur News

સાંતલપુર તાલુકાના વૌવા અને મઢુત્રા ગામમાં છેલ્લા બે દિવસથી સતત વીજળીની આવનજાવન અને ડીપ થવાને કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. વીજ પુરવઠાની અસ્થિરતાથી દૈનિક જીવન પર અસર થઈ રહી છે,…

Santalpur : સાંતલપુર તાલુકાના સરહદી ગામોમાં લમ્પી વાયરસનો કહેર  કોંગ્રેસ અગ્રણી ભચાભાઈ આહીરે તાકીદની કાર્યવાહી માટે રજૂઆત. Santalpur News

સાંતલપુર તાલુકાના સરહદી તેમજ અંતરીયાળ ગામોમાં લમ્પી વાયરસથી પશુઓના મોતની ઘટનાઓ સામે આવતા ચિંતા વ્યાપી રહી છે. બાવરડા, દાત્રાણા, મઢુત્રા સહિતના ગામોમાં અનેક પશુઓ મોતને ભેટ્યા છે. આ પરિસ્થિતિને લઈ…

Gadhinagar : ગુજરાત રાજ્યના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં ગાંધીનગર સ્થિત તેમના નિવાસ્થાને 5મી સપ્ટેમ્બર – શિક્ષક દિન ના રોજ રાજ્યના કુલ 37 ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકો સાથે ‘પ્રેરણા સંવાદ’ કાર્યક્રમ યોજાયો. Gadhinagar News

આ પ્રેરણા સંવાદ કાર્યક્રમમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની છેવાડાની સ્કૂલ પી.એમ. શ્રી ધોકાવાડા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી સેંધવ સુરેશભાઈ શીવાભાઈ સાથે સંવાદ કરી તેમની વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ મુખ્યમંત્રી…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!