Category: ગુજરાત

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મહેસાણામાં ‘અબોલ સેવા અનમોલ’નો અનોખો જીવદયા સેવાયજ્ઞ: 1500 થી વધુ ચકલીઘર અને પરબડાનું વિતરણ કરાયું.

તા:20-03-2026 ના રોજ ‘વિશ્વ ચકલી દિવસ’ નિમિત્તે પક્ષીઓ પ્રત્યે સંવેદના પ્રગટાવવા શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન અને નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ પરિવાર (મહેસાણા) દ્વારા ‘અબોલ સેવા અનમોલ’ અભિયાન હેઠળ પક્ષીઓ માટે…

ઊંઝા ખાતે ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે માં ઉમિયાના દિવ્ય દર્શનનો લાભ લઇ પ્રસન્નતા વ્યક્ત કરી.

ઊંઝા ધારાસભ્ય કાર્યાલયની પણ મુલાકાત લીધી જેમાં યોગ્ય સ્વાગત-સન્માન કરવામાં આવ્યું. ઊંઝાના તેમના આ કાર્યક્રમ દરમ્યાન મહેસાણા જિલ્લા મહામંત્રી ભગાજી ઠાકોર, ચંદ્રકાંતભાઈ પટેલ (દાસ), શુભમભાઈ શાહ, પ્રદેશ કીશાન મોરચાના મહામંત્રી…

અંજાર તાલુકાના મોડસર ગામે રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો 

ગ્રામજનોએ સરકારની વિવિધ વિભાગની યોજનાઓનો ઘર આંગણે લાભ લીધો નાગરિકોને ઘર આંગણે પારદર્શી વહીવટ આપવા સરકાર કટિબદ્ધ – ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા આજરોજ અંજાર તાલુકાના મોડસર ગામ…

વિશ્વ ચકલી દિવસે ભારતીય જનતા પાર્ટી રાધનપુર વિધાનસભા યુવા મોરચા અને શ્રી રામ સમિતી રાધનપુર દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીના માળા તેમાં છે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું

જેમાં રાધનપુર શહેર પ્રમુખ રાજુભાઈ ઠક્કર, રાધનપુર તાલુકા પ્રમુખ અજીતસિંહ પરમાર રાધનપુર શહેર યુવા મોરચા પ્રમુખ ભરત ભરવાડ મહામંત્રી બ્રિજેશ ભાઈ પટેલ, કાર્તિક ઠક્કર તથા રાધનપુર તાલુકો સાંતલપુર તાલુકો, સાંતલપુર…

કડીની એમ.એન.પટેલ પ્રાથમિક શાળામાં પર્યાવરણ પ્રેમી ખોડાભાઈ પટેલ ‘ધર્મેશ’ દ્વારા વિશ્વ ચકલી દિવસ ઉજવાયો.           

આ સૃષ્ટિમાં રહેવાનો, સુખેથી જીવવાનો,અન્ન, પાણી,પોષાક, રહેઠાણ મેળવવાનો દરેક જીવોનો અધિકાર છે.વર્તમાન સમય પર્યાવરણ માટે અને સજીવો માટે ખૂબ કપરો છે. 20 મી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ. ચકલીઓની પ્રજાતિ…

તાજેતરમાં રેવન્યું ગુરુ રમણીકભાઈ કોટડીયાની વાડીમાં ૧૧ યુગલો તેમજ આશરે 300 ખેડૂતોની હાજરીમાં ખેડૂતો ઇસ્ટદેવ બલરામ સેવા ધામના નિર્માણ માટે ભૂમિપૂજન

ખેડૂતો ઇસ્ટ દેવ ‘બલરામ સેવાધામના ‘ નવનિર્માણ માટે ભૂમિપૂજન. રાજકોટ, રામવાડીથી નજીક તેમજ વડાલી ચોકડીથી પણ નજીક થોરાળાની સીમમાં રાજકોટ તેમજ ગુજરાતતા જાણીતા રેવન્યું માર્ગદર્શક શ્રી રમણીકભાઈ કોટડીયાની વાડી આવેલ…

સાંતલપુરના આબીયાણા ગામે વાવાઝોડાનો કહેર: અનેક મકાનો ધરાશાયી, પરિવારો નિરાશ્રિત

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આબીયાણા ગામે રાત્રે આવેલા અચાનક અને જોરદાર વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. મધરાત્રી બાદ આશરે 3 વાગ્યાના સુમારે તેજ પવન સાથે આવેલા આ તોફાને ગામના અનેક…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!