વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મહેસાણામાં ‘અબોલ સેવા અનમોલ’નો અનોખો જીવદયા સેવાયજ્ઞ: 1500 થી વધુ ચકલીઘર અને પરબડાનું વિતરણ કરાયું.
તા:20-03-2026 ના રોજ ‘વિશ્વ ચકલી દિવસ’ નિમિત્તે પક્ષીઓ પ્રત્યે સંવેદના પ્રગટાવવા શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન અને નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ પરિવાર (મહેસાણા) દ્વારા ‘અબોલ સેવા અનમોલ’ અભિયાન હેઠળ પક્ષીઓ માટે…
