Category: ગુજરાત

નારાયણ સરોવર ખાતે મરીન ટાસ્ક ફોર્સના આવાસોનું નાણા અને પોલીસ હાઉસિંગ, સરહદી સુરક્ષા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલ દ્વારા ખાતમૂહુર્ત કરાયું

કચ્છ જિલ્લાના નારાયણ સરોવર ખાતે આજરોજ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા રૂ.553.75 લાખના ખર્ચે નિર્મિત થનાર મરીન ટાસ્ક ફોર્સના આવાસોનું નાણા અને પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક…

તા.૧૯.૩.૨૦૨૬ ના રોજ વંદે માતરમ્, ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા ની કારોબારી મીટીંગ સંસ્કાર કન્વીનર શ્રી કુલીશભાઈ જોષી નાં ઘરે રાખવામાં આવી હતી

જેમાં બનાસકાંઠા જીલ્લા વિભાગીય મંત્રી શ્રી ડૉ તુષારભાઈ શાહ તથા કારોબારી સભ્યશ્રી કનુભાઈ હાલાણી એ પાલનપુર શાખા ની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ મિટિંગમાં પ્રાન્ત ઓફિસ થી વિશ્વેશ ભાઈ મહામંત્રી.મંત્રી…

માંડવી ખાતે રૂ. 781. 83 લાખના ખર્ચે નિર્મિત થનાર પોલીસ આવાસોનું રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલ દ્વારા ખાતમૂહુર્ત 

શ્રી કમલેશ પટેલ, રાજ્યમંત્રી નાણા અને પોલીસ હાઉસિંગ, સરહદી સુરક્ષા – રાષ્ટ્રભાવનાને પ્રથમ રાખીને નાગરિકો દેશવિરોધી તત્વોને ઓળખી પોલીસને સજાગ કરે – પોલીસ પરિવારની સુખાકારીની ચિંતા કરતી રાજ્ય સરકાર ૫…

રાધનપુરમાં ગટરમિશ્રિત પાણીથી લોકો પરેશાન, નગરસેવક જયાબેન ઠાકોરનો આક્ષેપ

રાધનપુરમાં ગંદુ પાણી મુદ્દે બખેડો, જયાબેન ઠાકોરની કોર્ટ જવાની ચીમકી રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં મોટા ઠાકોર વાસના વોર્ડ નં. ૧ માં પીવાના પાણીમાં ભેળસેળ આવતી હોવાના આક્ષેપ સાથે વિવાદ ઊભો થયો…

ઊંઝાથી ઐઠોરના ગમાણીયાના તળાવ સુધી લગાવેલ, હવે આગળ શ્રી ગણપતિ મંદિરવાળા બીજા બસ સ્ટેન્ડ સુધી મેઈન રોડ પરની વીજ પોલ લાઈન ઊંઝા ધારાસભ્યશ્રી લાંબી કરી આપે તેવી લોકમાંગ.

વર્ષે લાખો દર્શનાર્થીઓ જ્યાં પધારે છે તે ઊંઝા શ્રી ઉમિયા માતાજીનું મંદિર અને ઐઠોર શ્રી ગણપતિ દાદાનું મંદિર એ ગુજરાત ભરના ધાર્મિક સ્થાનોમાં મોખરાના સ્થાન ધરાવે છે. સમયની માંગ અનુસાર…

ઇડર તાલુકાના સાતોલ ગામ એ જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી નીરૂબેન પંડ્યાનો કાર્યકાળ પૂર્ણ થતા ગ્રામજનો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું

અને સારા ભવિષ્યની શુભકામનાઓ પાઠવી ગ્રામજનો દ્વારા એ પણ સૂચન કરવામાં આવ્યું કે બેન હંમેશા આ વિસ્તારની મુલાકાત લેતા રહેશો અને અમારા સુખ દુઃખમાં સહભાગી થતા રહ્યા છો તેવી રીતે…

સ્વર્ગીય પિતાશ્રી મણીલાલ વેલદાસ પટેલ (શિક્ષક) સુણકા, ઐઠોર તેમની યાદમાં છઠ્ઠી પુણ્યતિથિ નિમિતે પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ કર્યું.

દર વર્ષની જેમ આ વર્ષે પણ સખ્ત ગરમીમાં પાણી વગર તડપતા પક્ષીઓ માટે વિના મૂલ્યે પોતાના ગામ ઐઠોર અને હાલના પોતાના નિવાસ સ્થાન ઊંઝા એમ બે સ્થળેથી એક સાથે પાણીના…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!