Category: ગુજરાત

ગુજરાતમાં સૌપ્રથમ પહેલ: કચ્છના ૨૮૧ ગામના કુલ ૯૧૦ તળાવોને રેવન્યૂ રેકર્ડ પર લાવી બ્યુટીફિકેશન, જળસંચય અને સંરક્ષણ માટે કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શનમાં મહેસૂલી તંત્રની ઝુંબેશરૂપ કામગીરી

કલેક્ટરશ્રી આનંદ પટેલના વિઝન હેઠળ કચ્છના ૧૦ તાલુકાઓમાં કુલ ૯૧૦ તળાવની અંદાજે ૫૬૦૦ એકરથી વધુ જમીનને નીમ કરવાની કામગીરી પૂર્ણ કરાઈ વૈજ્ઞાનિક ઢબે જમીન માપણી પ્રક્રિયા બાદ સત્તાવાર દરજ્જાના હુકમથી…

આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોઢા ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો/બિયર નંગ-૩૫૯ કુલ કિ.રૂા.૧,૩૭,૬૬૧/- સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.વાવ થરાદ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ આઇ.જી.પી.શ્રી બોર્ડર રેન્જ ભુજ તેમજ શ્રી ચિંતન તેરેયા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી વાવ-થરાદ જિલ્લાનાઓએ દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ થાય કરેલ સુચના અન્વયે. શ્રી એ.જી.રબારી પોલીસ ઇન્સપેકટર એસ.ઓ.જી.વાવ…

શ્રી એ. એલ. વ્યાસે (પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જર્જ, મહેસાણા) મિત્રો- પરિવાર સાથે ઐઠોર દાદાના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી.

તા- 8-2-26 રવિવારે મિત્રો અને સહપરિવાર સાથે શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શન અને પૂજા – પાઠ કરી શ્રી એ. એલ. વ્યાસ સાહેબે સંસ્થાની મુલાકાત લીધી હતી. તેઓ એ જણાવેલ કે,…

પાટણમાં આમ આદમી પાર્ટીમાં ભૂકંપ: બે સિનિયર કાર્યકરો એ એકસાથે આપ્યું રાજીનામું

પાટણમાં આમ આદમી પાર્ટીને સંગઠનાત્મક ઝટકો બે સિનિયર કાર્યકરોના રાજીનામાથી રાજકીય ચર્ચા ગરમાઈ પાટણ : આમ આદમી પાર્ટી પાટણ જિલ્લામાં સંગઠનાત્મક સ્તરે મહત્વપૂર્ણ ફેરફાર સામે આવ્યા છે. પાર્ટીના બે સિનિયર…

રાધનપુરમાં ગટર અને ગંદકીનો પ્રશ્ન વિકટ, ગ્રીનપાર્ક વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત

રાધનપુર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં. ૩માં આવેલા ગ્રીનપાર્ક વિસ્તાર, નાલંદા સ્કૂલની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ગટરનાં ગંદા પાણીના ભરાવને કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. નગરપાલિકા ઉપપ્રમુખશ્રીનો વોર્ડ હોવા છતાં…

સાંતલપુરમાં તેલ-ગેસ સંસ્થાઓ દ્વારા લેવલ–૩ ઓફસાઈટ મોક ડ્રિલનું આયોજન

સાંતલપુર તાલુકામાં એચપીસીએલ, આઈઓસીએલ, એચએમઇલ તથા ગેલ ઇન્ડિયા જેવી અગ્રણી તેલ અને ગેસ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે લેવલ–૩ ઓફસાઈટ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રિલનો મુખ્ય હેતુ સંભવિત…

આજે મહા વદ પાંચમ, આજના દિવસે ઐઠોરના ગણપતિ દાદાએ આશરે 400 વર્ષ પહેલા પોતાની હાજરીનો પરચો પૂરેલ હોવાથી માનભેર આખા ગામનું બજાર બંધ રહ્યુ.

ભારતભૂમિ એટલે જાણે દિવ્ય ચમત્કારોની ભૂમિ. ઐઠોરા ગણેશ તેમના અનેક પરચાઓ અને ચમત્કારો માટે પ્રખ્યાત છે. શ્રી ઐઠોરા ગણેશનું મંદિર ગુજરાત ભરમાં હાલ પ્રખ્યાત તીર્થંધામ બની ચુક્યું છે. લાખો શ્રદ્ધાળુઓ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!