સુપ્રસિધ્ધ બોટાદ મુક્તિધામ મેલડી માતાજી મંદીર નો નવમો પાટોત્સવ ઉજવાયો
અન્નકૂટ અને મહાઆરતી નું સુંદર આયોજન કરાયું કવિવર બોટાદકર ની જન્મભૂમિ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ની કર્મભૂમિ બોટાદ નગરે ગુજરાત નું ગૌરવરૂપ હરિયાળું તીર્થધામ મુક્તિધામ જાયન્ટસ સંસ્થા ના ગ્રીન…
