ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ચતુર્દંશીય હનુમાનજીનો 4 થો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો.
તારીખ 26-11-25 બુધવારના રોજ ઐઠોર ગામે નવીન બનાવેલ મંદિર શ્રી ચતુર્દંર્શિય (ચારમુખી) હનુમાનજીએ ભવ્ય રીતે સંગીત સાથે ધામધૂમથી પાટોત્સવ ઉજવાયો. પ્રખ્યાત કર્મકાંડી શ્રી જીજ્ઞેશભાઈ મહારાજના હસ્તે દિવસભર ચાલેલા આ શ્રી…
