Category: ગુજરાત

ગ્રામ સ્વરાજ સંઘ -નીલપર દ્વારા CRY સહયોગ થી “આરોગ્ય અને પોષણ” જાગૃતિ કાર્યક્રમ યોજાયો 

હેઠળ વાંઢ વિસ્તારમાં લોકો સાથે તા.૪/૧૧/૨૦૨૫ ના રોજ બાળ લગ્ન જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં આવકાર અને ઉદેશ્ય રામજીભાઈ દ્વારા કરવામાં આવ્યો અને સાથે સાથે જણાવ્યું કે બાળલગ્ન થી સમાજ ને…

એસટી બસને અથડાઈ પીકઅપ વાન પલટી જતા બે લોકોનાં મોત : 18 ઈજાગ્રસ્ત

કપડવંજના આલમપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત પીકઅપ વાનમાં કોંક્રિટ મીક્ષર મશીન ભરી મજૂરોને જોખમી રીતે લઈ જવાતા હતા : એસટી બસ સ્ટેન્ડ પર પેસેન્જર ભરવા બસ ધીમી પડી ત્યારે પીકઅપ…

રાજ્ય સરકાર ખેડૂતોની વ્હારે : રૂ.૧૦ હજાર કરોડનું પેકેજ જાહેર

ભુજ એ.પી.એમ.સી. ચેરમેન શ્રી શંભુભાઇ જરૂ એ કૃષિ રાહત પેકેજને આવકારી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો કમોસમી વરસાદના કારણે રાજ્યભરના ખેડૂતોને થયેલા નુકશાન બાદ રાજ્ય સરકાર ધરતીના તાતની પડખે ઉભી રહીને…

કૃષિ રાહત પેકેજ-૨૦૨૫ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વાવ-થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢ જિલ્લામાં પિયત અને બિનપિયત બંનેમાં એક સમાન સહાય આપવાનો રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય

વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ઊંડાણપૂર્વક રસ લઈને કરેલી રજૂઆત અને તેમના માર્ગદર્શન હેઠળ લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય પિયત અને બિનપિયત બંને પાકોમાં ખેડૂતોને એક સમાન રૂ. ૨૨,૦૦૦ સહાય ચૂકવવામાં આવશે:…

મહેમદાવાદના અકલાચાની કંપનીમાં બોઈલરમાં ખેંચાઈ જતા યુવકનું મોત

– શિકાગો બ્લોવર કંપનીની બેદરકારી છે કે કેમ તે અંગે તપાસ – શરીરના અવશેષો 50 ફૂટ સુધી પથરાયા : મહુધાના ધંધોડી ગામના યુવકના મૃત્યુથી પરિવારમાં આક્રંદ નડિયાદ : ખેડા જિલ્લાના…

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ:પાકિસ્તાન સાથે દરિયાઈ પટ્ટીના કારણે રાજકોટ રેન્જના 5 જિલ્લામાં એલર્ટ, અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યભરમાં પોલીસનું સઘન ચેકિંગ

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાત સંપૂર્ણ હાઈ એલર્ટ પર છે. બ્લાસ્ટ બાદ અમદાવાદ-ગાંધીનગરથી લઈને રાજકોટ રેન્જના પાકિસ્તાન સાથે દરિયાઈ પટ્ટી ધરાવતા 5 જિલ્લા સહિત રાજ્યભરમાં પોલીસે સઘન…

રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના મુદામાલ સાથે ચાર ઇસમને પકડી કિ.રૂ/- ૩૫૦૦૦/- નો મુદામાલ રીકવર કરી ચોરીના વણશોધાયેલ ગુન્હાને શોધી કાઢતી રાધનપુર પોલીસ

પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાથી સાહેબ પાટણ સુચના મુજબ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે તથા મે.નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી ડી.ડી.ચૌધરીનાઓના માર્ગદશન હેઠળ રાધનપુર પોલીસ સ્ટાફના માણસો સાથે મિલ્કત…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!