શ્રી ગણપતી મંદિર સંસ્થા, ઐઠોરે મેળાની ભવ્ય સફળતા માટે પ્રમુખ શ્રી મનુભાઈ આર. પટેલે તંત્ર, દાતાશ્રીઓ અને સેવકોનો આભાર માન્યો 🙏🏻
વર્ષો પહેલાની શ્રી ઐઠોરા ગણેશની સ્થાપના નિમિતનો પ્રતિષ્ઠા દિવસનો ચૈત્ર સુદ 3-4-5 અને તારીખ 21- 22-23 માર્ચ 2026 નો ભવ્ય મેળો સુકન મેળો ઐઠોરમાં ખુબ સારી રીતે વિના વિઘ્ને ઉજવાઈ…
