આજે સંકટ ચોથ હોવાથી શ્રી ગણપતિ મંદિર, ઐઠોરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દાદાના દિવ્ય દર્શનનો લાભ લીધો.
આજે તારીખ 05-02-26 ગુરુવાર મહા મહિનાની વદ સંકટ ચોથ હોવાથી ગુજરાતના પ્રખ્યાત તીર્થંધામ ઊંઝા તાલુકાના ઐઠોર ગામે વહેલી સવારથી જ શ્રી ઐઠોરા ગણેશના મંગલમય દર્શન હેતુ ભક્તોની મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ…
