Category: Breking News

વિરેન્દ્રસિંહ બી જાડેજા ના જન્મ દિવસ નિમિત્તે શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન નવયુવા મંડળ ગુણાતીતપુર મેગા બ્લડ કેમ્પ માં 351 બોટલ રક્તદાન થયું 

આજરોજ તા 2/2/026 ના રાપર ના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજ ના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા ના જન્મ દિવસ નિમિત્તે શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન નવયુવા મંડળ ગુણાતીતપુર…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાધનપુર તાલુકા કોંગ્રેસની મહત્વની બેઠક

વિશ્રામ ગૃહ ખાતે યોજાયેલી બેઠકમાં ચૂંટણીલક્ષી વ્યૂહરચના પર વિસ્તૃત ચર્ચા રાધનપુર, તા.01/02/2026 આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને રાધનપુર તાલુકા કોંગ્રેસ પક્ષ દ્વારા રાધનપુરના વિશ્રામ ગૃહ ખાતે એક મહત્વની બેઠક યોજવામાં…

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ

કચ્છના ગૌરવમાં વધારો: બન્નીનું રતન ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ: છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી…

ઊંઝા વિશ્વકર્મા દાદાના ધામમા 22 મા ભવ્ય પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો. 

આજે વિશ્વકર્મા જ્યંતી નિમિત્તે ઊંઝા વિશ્વકમૉ ધામમા 22 મો પાટોત્સવ વિશ્વકર્મા પ્રગતિ મંડળ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવવામા આવ્યો. જેમા ચાણસ્મા,પાટણ, મહેસાણા,કડા,ખેરવા,અમદાવાદ, તથા ગામેગામથી વિશ્વકર્મા બંધુઓ દાદાના દર્શનાથે મોટી સંખ્યામાં ઊમટી પડ્યા…

થરાદમાં UGVCL કર્મચારીઓની લાંચખોરી? મીટર માટે રૂ.2000ની માંગણીનો આક્ષેપ

થરાદ: વીજ મીટર લગાવવાની સામાન્ય પ્રક્રિયામાં પણ લાંચ વગર કામ ન થાય? એવો સવાલ થરાદ શહેરમાં સામે આવ્યો છે. મોહરમ મસ્જિદ વિસ્તારમાં UGVCLના કર્મચારીઓ દ્વારા એક ગ્રાહક પાસેથી મીટર લગાવવા…

સાતોલ ગામ પંચાયત ભવનનું નવીન ખાતમુહૂર્ત સંપન્ન

સાતોલ ગામ પંચાયતના નવીન ભવનનું ખાતમુહૂર્ત તા. 30/01/2025 (શુક્રવાર) ના રોજ સવારે 11 વાગ્યે ભવ્ય રીતે યોજાયું હતું. આ પ્રસંગે સરપંચ શ્રીમતી શોભનાબા તથા ડેપ્યુટી સરપંચ શ્રી પરમાર મહેન્દ્રભાઈના હસ્તે…

ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે ચપરેડી (અટલનગર) ખાતે રૂ. ૧૯૦.૮૭ લાખના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત સંપન્ન

છેવાડાના ગામડાઓ સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવા સરકાર કટિબદ્ધ: શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા તા-29-01-2026 ના રોજ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની ગરીમામય ભુજ તાલુકાના ચપરેડી (અટલનગર) ગામે અંદાજે રૂ.૧૯૦.૮૭…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!