Category: Breking News

ખેડૂતોના રાહબર રેવન્યું ગુરુ રમણીકભાઈ કોટડીયાનો ૧૧ મો તાલીમ કેમ્પ-રાજકોટમાં યોજાયો

રાજકોટ. તા.૨૪ અને ૨૫મી જાન્યુઆરી એટલે કે બે દિવસનો ૧૧ મો. તાલીમ કેમ્પ ખેડૂતોના રાહબર રેવન્યું ગુરુ રમણીકભાઈ કોટડીયાની વાડીમાં યોજાયો. તાલીમ કેમ્પમાં ખેડૂત પોતે પોતાના વકીલ બને તેટલો જ…

અયોધ્યા માં શ્રી રામ લલ્લાની મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે, તેમજ વસંત પંચમીના દિવસે પૂજ્ય શ્રી વિસામણબાપુના પ્રાગટ્ય દિવસની પૂર્વસંધ્યાએ વિહળધામ પાળીયાદ માં દીવડાઓ પ્રગટાવી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી.

તા. ૨૨-૦૧-૨૦૨૬ના રોજ અયોધ્યા માં શ્રી રામ લલ્લાની મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે, તેમજ આવતીકાલ તા. ૨૩-૦૧-૨૦૨૬ના રોજ મહા સુદ-પાંચમ વસંત પંચમીના દિવસે પૂજ્ય શ્રી વિસામણબાપુના પ્રાગટ્ય દિવસની…

સુઈગામ તાલુકામાં વિકાસના નામે ‘કમિશન રાજ’ હાવી?

મહિલા સરપંચ નામે, વહીવટ બીજા હાથમાં? સુઈગામ તાલુકામાં ચોંકાવનારા આક્ષેપ ગ્રાન્ટ તો આવી, વિકાસ ક્યાં ગયો? સુઈગામ તાલુકામાં કમિશન રાજના આક્ષેપ સુઈગામ તાલુકામાં વિકાસ કામો માત્ર કાગળ પર? 15થી 20%…

કડીની એમ.એન.પટેલ પ્રાથમિક શાળામાં વસંત પંચમીએ મા સરસ્વતીનાં પ્રાગટય દિવસની ઉજવણી કરવામાં આવી.

વસંત પંચમી એટલે વિધાની દેવી- જ્ઞાનની દેવી મા સરસ્વતી-મા શારદાનો પ્રાગટય દિવસ. આ દિવસે મા સરસ્વતીનું પૂજન-અર્ચન ભારતીય પરંપરા અનુસાર વર્ષોથી કરવામાં આવે છે. કડીનાં નાનીકડી વિસ્તારમાં આવેલ શ્રી મંગુબેન…

અયોધ્યા માં શ્રી રામ લલ્લાની મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે, તેમજ વસંત પંચમીના દિવસે પૂજ્ય શ્રી વિસામણબાપુના પ્રાગટ્ય દિવસની પૂર્વસંધ્યાએ વિહળધામ પાળીયાદ માં દીવડાઓ પ્રગટાવી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી.

તા. ૨૨-૦૧-૨૦૨૬ના રોજ અયોધ્યા માં શ્રી રામ લલ્લાની મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે, તેમજ આવતીકાલ તા. ૨૩-૦૧-૨૦૨૬ના રોજ મહા સુદ-પાંચમ વસંત પંચમીના દિવસે પૂજ્ય શ્રી વિસામણબાપુના પ્રાગટ્ય દિવસની…

ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં આજે જે ફાઈટર જેટ જોવા મળી રહ્યા છે,

તેનું મુખ્ય કારણ ભારતીય વાયુસેના (IAF) દ્વારા યોજાઈ રહેલી મોટી લશ્કરી કવાયત (Air Force Exercise) છે. આ અંગેની કેટલીક મહત્વની વિગતો નીચે મુજબ છે: તારીખ અને સમય: ભારતીય વાયુસેના દ્વારા…

ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા દ્વારા આયોજીત ત્રિદિવસીય મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ નો સમાપન સમારોહ

આજરોજ રિજનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી શ્રી દિનેશભાઈ વોરા, મુખ્ય વક્તા શ્રી ડૉ દેવેન્દ્રભાઈ ચૌધરી , મેડિકલ કેમ્પ નાં સંયોજક શ્રીમતી યશશ્વિબેન પંડ્યા ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે કેમ્પ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!