વૌવા–દાત્રાણા મુખ્ય જિલ્લા માર્ગના મજબુતીકરણને વેગ
રૂ. ૭૩૦ લાખના ખર્ચે વિકાસકાર્ય પ્રગતિમાં: સાંતલપુર તાલુકાના ગામોને મળશે સુરક્ષિત અને સુગમ માર્ગ સુવિધા પાટણ જિલ્લામાં માર્ગ અને મકાન રાજ્ય વિભાગ હસ્તકના રાધનપુર પેટા વિભાગ હેઠળ ૭ વર્ષ પૂર્ણ…
भारत की आवाज
રૂ. ૭૩૦ લાખના ખર્ચે વિકાસકાર્ય પ્રગતિમાં: સાંતલપુર તાલુકાના ગામોને મળશે સુરક્ષિત અને સુગમ માર્ગ સુવિધા પાટણ જિલ્લામાં માર્ગ અને મકાન રાજ્ય વિભાગ હસ્તકના રાધનપુર પેટા વિભાગ હેઠળ ૭ વર્ષ પૂર્ણ…
આજે તારીખ 6-1-26, પોષ વદ ત્રીજ-ચોથ, મંગળવાર અંગારકી ચોથે ઊંઝા તાલુકાના ઐઠોર ગામે 1200 વર્ષ જુના મનાતા અતિ પ્રાચીન એવા પરચાધારી સિંદૂરીયા દેવ શ્રી ગણપતિ દાદાના દર્શનાર્થે ભક્તોની લાંબી લાઈન…
કચ્છનો દરિયાકાંઠો ‘બ્લૂ ઇકોનોમી’નું પાવરહાઉસ બનશે બ્લૂ ઇકોનોમીને વેગ આપવા જખૌ બંદરમાં રૂ. ૧૨૧ કરોડના ખર્ચે આધુનિકસભર જેટી તથા હાર્બર બનશે ૧૧ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન રાજકોટ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત…
ચોરાડ : સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત છઠ્ઠું સ્નેહમીલન તથા સરસ્વતી સન્માન સમારંભ ભવ્ય અને ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમમાં ગોતરકા ગાદીપતિ શ્રી નિજાનંદ બાપુ, હનુમાન ધામના મહંત શ્રી ભાનુપ્રસાદ ગોર,…
સમસ્ત ઠાકોર સમાજના રાજકીય સામાજિક આગેવાનો યુવાનો વડીલો બહેનો એક સુરે થઈ અને સામાજિકબંધારણ લાગુ કરવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા સમાજમાં ખોટા કુરિવાજોને જડમૂળથી નાબૂદ કરી અને સમાજની…
આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના પરિસરમાં પાળીયાદ તથા આજુબાજુના ગ્રામજનો નો ઉત્તરાયણ પર્વ નિમિત્તે પાળિયાદ પૂજ્ય વિસામણબાપુની જગ્યાના મહંત શ્રી પરમ પૂજ્ય 1008 નિર્મળાબા તથા પરમ પૂજ્ય શ્રી…
પાટણ જિલ્લાના સાંતલપુર ગામમાં છેલ્લા ઘણા સમયથી રખડતા આખલાઓનો આતંક ચરમસીમાએ પહોંચ્યો હતો. આખલાના અચાનક હુમલાઓને કારણે ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં બે નિર્દોષ લોકોના…