રાવિન્દ્રા-ખાખડી માર્ગ પર નાળાના કામ અંગે ગ્રામજનોમાં અસંતોષ, તપાસની માંગ ઉઠી
હારીજ તાલુકાના રાવિન્દ્રા-ખાખડી માર્ગ પર તાજેતરમાં પૂર્ણ થયેલા નાળાના નિર્માણ કાર્યને લઈને સ્થાનિક ગ્રામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો દ્વારા કામની ગુણવત્તા, ઉપયોગિતા અને આયોજન અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા…
