Day: May 30, 2026

રાવિન્દ્રા-ખાખડી માર્ગ પર નાળાના કામ અંગે ગ્રામજનોમાં અસંતોષ, તપાસની માંગ ઉઠી

હારીજ તાલુકાના રાવિન્દ્રા-ખાખડી માર્ગ પર તાજેતરમાં પૂર્ણ થયેલા નાળાના નિર્માણ કાર્યને લઈને સ્થાનિક ગ્રામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો દ્વારા કામની ગુણવત્તા, ઉપયોગિતા અને આયોજન અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા…

દાહોદ: સંજેલીમાં ગેસ સિલિન્ડર માટે ઘર્ષણ, બોટલ ભરેલી ટ્રક આવતા જ લોકો તૂટી પડ્યા, 2-3 મહિનાથી જનતા પરેશાન

LPG Distribution Dispute in Dahod: દાહોદના સંજેલી તાલુકામાં ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા થતા એલપીજી સિલિન્ડરના વિતરણને લઈને છેલ્લા બે-ત્રણ મહિનાથી અવારનવાર ગ્રાહકો અને એજન્સી વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાતા રહે છે.…

પાટણ પોલીસની જનહિતલક્ષી પહેલ: લોન મેળા અને મુદ્દામાલ પરત વિતરણ કાર્યક્રમ યોજાયો

પાટણ જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને આર્થિક સશક્તિકરણ અને જનસેવાનો લાભ પહોંચાડવા માટે વિશેષ લોન મેળા અને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પાટણ ડિવિઝનના વિવિધ પોલીસ સ્ટેશનોના…

અમદાવાદ-રાજકોટ-સુરતની TPને રાજ્ય સરકારની મંજૂરી:પાલડી અને આંબાવાડી સહિત અનેક ટાઉન પ્લાનિંગ સ્કીમને લીલીઝંડી, વિરોચનનગર-ખોરજ સ્કીમ નામંજૂર

રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે અમદાવાદ, રાજકોટ અને સુરતની અનેક ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમોને મંજૂરી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. વિભાગ દ્વારા જાહેર કરાયેલી નોટિફિકેશન મુજબ અમદાવાદના…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!