Amreli : અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીનાઓએ પાસા હેઠળ કાર્યવાહી કરતા, ભય જનક વ્યકિતને પાસા હેઠળ જેલમાં ધકેલતી અમરેલી એલ.સી.બી ટીમ.. Amreli News
ભાવનગર રેન્ જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર નાઓએ રેન્ જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા…
Patan : ચિખલીગર ગેંગનો પર્દાફાશ : પાટણ LCBના હાથ ચડ્યા ત્રણ ઈસમ, ₹1.24 લાખનો મુદ્દામાલ જપ્ત. Patan News
પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચોરીના ગુનાઓમાં સંકળાયેલી ચિખલીગર ગેંગનો પર્દાફાશ કર્યો છે. ચાર જિલ્લામાં આતંક મચાવનાર આ ગેંગના ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી કુલ ₹1.24 લાખનો મુદ્દામાલ…
Santalpur : લીમગામડાના ખેડૂતનો આક્ષેપ : લાંચ ન આપતાં ડીપી બીજા ને ફાળવી. Santalpur News
સાંતલપુર તાલુકાના લીમગામડા ગામના ખેડૂતે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે જરૂરી રકમ જમા કરાવ્યા છતાં તેને ડીપી ફાળવવામાં આવી નથી. ખેડૂતનો આક્ષેપ છે કે લાંચ ન આપવાના કારણે તેની ડીપી…
Banaskatha : ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫ ભક્તિ અને આસ્થાના મહામેળામાં કલેકટરશ્રીએ યાત્રિકો સાથે વહેંચ્યો ઉમળકો. Banaskatha News
ત્રિશુળીયા ઘાટ ખાતે કલેકટરશ્રી મિહિર પટેલે યાત્રિકો સાથે સંવાદ સાધ્યો મહામેળામાં તંત્રની સુવિધાઓથી યાત્રિકો ખુશાલ: કલેકટરશ્રીએ પદયાત્રિકોની ભક્તિ અને શ્રદ્ધાને બિરદાવી શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી…
Radhanpur : રાધનપુર તાલુકાના શેરગંજ – કોણસીલા ગામના ભરવાડ વાસમાં ગંદકી અને કાદવ કિચડ અને રસ્તા પર પાણીની રેલમછેલ, શાળાએ જતા ભૂલકાઓની નરક થી પણ બદતર હાલત. Radhanpur News
રાધનપુર તાલુકા વિકાસ અધિકારીને અનેક વાર રજુયાત છતાં આજદિન સુધી નિકાલ આવ્યો નથી રાધનપુર તાલુકાના શેરગંજ(કોણસીલા) ગામના ભરવાડ વાસમાંથી સ્કૂલ જવાના રસ્તે ગંદકી અને કાદવ કિચડ અને રસ્તા પર પાણીની…
Radhanpur : રાધનપુરમાં બુટલેગરનો આતંક, પરિવાર પર હુમલો. Radhanpur News
રાધનપુરમાં બુટલેગરનો ખોફ ફરી સામે આવ્યો છે. સ્થાનિક લોકોના આક્ષેપ અનુસાર આશરે ૨૦ વર્ષથી દારૂનું ગેરકાયદેસર વેચાણ ચલાવતા બુટલેગરે ફરી એક પરિવાર પર હુમલો કર્યો છે. ફરિયાદો છતાં કડક કાર્યવાહી…
અમદાવાદનું શકરી તળાવ તૈયાર છતાં લોકાર્પણ નહીં, 3નો ભોગ લીધો:5-5 પત્ર લખ્યા, ડ્રગ્સ-દારૂનાં સેવનનો અડ્ડો બન્યું, 10 દિવસ પહેલાં પણ 6 લોકો કૂદીને નાહવા ગયા હતા
અમદાવાદના સરખેજમાં આવેલા શકરી તળાવમાં કોર્પોરેશનની બોટ લઈ પાણીમાં ગયેલા ત્રણ યુવાનના ડૂબવાથી મૃત્યુ થયા છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ તળાવનું રિડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે. કોન્ટ્રાકટર દ્વારા રિડેવલપમેન્ટની કામગીરી પૂર્ણ થઈ…
